Special Stories

બાજીપુરા મીંઢોળા નદી પર નવા પુલના નિર્માણ માટે ડાયવર્ઝન આપવામાં આવ્યું

સુરત ધુલિયા રોડ ઉપર વાહનોના ડાયવર્ઝન અંગેનું જાહેરનામું - કુંભારવાડા કોઝ-વે પર વાહનોની અવર-જવર ન થાય તે માટે આડશ મૂકવામાં...

તાપી જિલ્લા ખેતીવાડી વિભાગ દ્વારા આમલીપાડાના ખેડૂતની સમસ્યાનું ત્વરિત નિરાકરણ કરાયું

વિભાગીય અધિકારીઓની સક્રિય કામગીરી પ્રશંસાપાત્ર - પી.એમ.કિસાન યોજના હેઠળની સહાય ન મળવા બાબતની રજુઆતની જાણ તાપી જિલ્લા ખેતીવાડી વિભાગને થતા...

કૃષિ વિજ્ઞાન કેન્દ્ર વઘઈ ખાતે ટેકનોલોજી સપ્તાહની ઉજવણી કરવામાં આવી

(પ્રતિનિધિ દ્વારા, વધઈ) : કૃષિ એ માત્ર ખેતી જ કરવું નહિ પણ ખેતી સાથે નવતર પ્રયોગ અને ટેકનોલોજીનો સહારો પણ...

કલાનિકેતન જિલ્લા લોક વિજ્ઞાન કેન્દ્ર, તાપી દ્વારા જિલ્લા કક્ષાનો આંતરરાષ્ટ્રીય ગણિત દિવસ વિધાકુંજ વિદ્યાલય વિરપુર ખાતે ઉજવાયો

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : આજરોજ ગુજકોસ્ટ ગાંધીનગર સંચાલિત કલાનિકેતન જિલ્લા લોક વિજ્ઞાન કેન્દ્ર તાપી દ્વારા રામાનુજનની યાદમાં આંતરરાષ્ટ્રીય ગણિત દિવસ...

સુરત રેલ્વે સ્ટેશને ખેંચ આવતા પડી જતા અજાણ્યા પુરુષનું સારવાર દરમિયાન મોત : મરનારના વાલી વારસો મળી આવે તો રેલ્વે પોલીસને જાણ કરવી : લાશને પાંચ દિવસ સુધી કોલ્ડ રૂમમાં રખાઈ છે

આર્ટસ અને કોમર્સ કોલેજ વ્યારા ખાતે “જાતીય ગુનાઓ સામે બાળકોને રક્ષણ આપતો અધિનિયમ-૨૦૧૨ (POCSO) અને કામકાજના સ્થળે જાતિય સતામણી અધિનિયમ-૨૦૧૩”અંતર્ગત કાયદાકીય માર્ગદર્શન સેમીનાર યોજાયો

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) :.તા ૨૨ ડિસ્ટ્રિકટ લીગલ સર્વિસ ઓથોરીટી-તાપી અને મહિલા અને બાળ અધિકારીશ્રીની કચેરી-તાપી સંયુક્ત ઉપક્રમે “જાતીય ગુનાઓ સામે...

સુમુલ ડેરી દ્વારા ઓલપાડની કોબા પ્રાથમિક શાળામાં ચિત્ર સ્પર્ધા યોજાઇ

(પ્રતિનિધિ દ્વારા, ઓલપાડ) : સુરત જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ સંચાલિત ઓલપાડ તાલુકાની કોબા પ્રાથમિક શાળામાં સુમુલ ડેરી દ્વારા ચિત્ર સ્પર્ધા...

આદિવાસીના સાચા મસિહા તરીકે હું તમારી પળખે ઉભો છું કોઇ આદિવાસીને અન્યાય ન થવા દઉ -આદિજાતિ વિકાસ રાજ્યમંત્રી કુંવરજીભાઈ હળપતિ

સોનગઢ તાલુકાના કિકાકુઇ ગામે પહોચી "વિકસિત ભારત સંકલ્પ યાત્રા" - કિકાકુઇ ગામે આદિજાતિ વિકાસ રાજ્યમંત્રી કુંવરજીભાઈ હળપતિની ઉપસ્થિતીમાં "વિકસિત ભારત...

આવતીકાલ તા.૨૨મી ડિસેમ્બરે તાપી જિલ્લાના કુકરમુંડા, વ્યારા, ડોલવણ અને સોનગઢ તાલુકાના વિવિધ ગામે યોજાશે ‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા’

તાપી જિલ્લો: "વિકસિત ભારત સંકલ્પ યાત્રા" દિન-૨૩ - ડોલવણ તાલુકાની વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો સમાપન કાર્યક્રમ કાકડવા અને વરજાખણ ગ્રામ...

જશવંતાબેન વસાવાને“દિનદયાળ અંત્યોદય યોજના-રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન (DAY-NRLM)” અંતર્ગત કરેલી ઉત્કૃષ્ટ કામગીરી બદલ રાજ્યમંત્રીશ્રી કુંવરજીભાઈ હળપતિના હસ્તે પુરુસ્કૃત કરાયા