સુરત રેલ્વે સ્ટેશને ખેંચ આવતા પડી જતા અજાણ્યા પુરુષનું સારવાર દરમિયાન મોત : મરનારના વાલી વારસો મળી આવે તો રેલ્વે પોલીસને જાણ કરવી : લાશને પાંચ દિવસ સુધી કોલ્ડ રૂમમાં રખાઈ છે
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : રેલ્વે પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ સુરત રેલ્વે પોલીસ અ.મો. 219/2023. સી.આર.પીસી. કલમ 174 મુજબ મરનાર...
