નિરાશામાંથી પણ હાસ્ય નિષ્પન્ન કરવાની ખૂબી ધરાવતાં કર્મઠ શિક્ષક મહેન્દ્રસિંહ વાંસિયાનો વિદાય સન્માન સમારંભ યોજાયો
(પ્રતિનિધિ દ્વારા, ઓલપાડ) : જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ, સુરત સંચાલિત ચોર્યાસી તાલુકાની વાંઝ પ્રાથમિક શાળાનાં માજી કેન્દ્વાચાર્ય અને ચોર્યાસી તાલુકા...
