Bharuch

રાજ્યનાં શિક્ષકોનાં ૪૨૦૦ ગ્રેડ પે તેમજ સી સી સી (c c c ) પરીક્ષા મુદતવધારાનો નિર્ણય કરવા બદલ મુખ્ય મંત્રીનો આભાર વ્યક્ત કરતું રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘ, તેમજ સુરત જિલ્લા સંઘ

(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ)  :  મોસાલી-ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘ પ્રમુખ દિગ્વિજયસિંહ જાડેજા, મહામંત્રી સતિષભાઈ પટેલ, સુરત જિલ્લા પ્રાથમિક શિક્ષક...

સ્વનિર્ભર શાળાઓના વિદ્યાર્થીઓની ચિંતા થશે દૂર સોમવાર ૨૭-૦૭-૨૦૨૦ થી શાળા થશે ફરી ઓનલાઇન

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા):  ગુજરાત રાજ્યના શિક્ષણ વિભાગના તા . ૧૬-૦૭-૨૦૨૦ ના જી.આર. ( આદેશપત્ર ) દ્વારા સ્વનિર્ભર શાળાઓના સંચાલનમાં આર્થિક...

કોરોનાથી બચવાનો આસાન અને સરળ ઉપાય છે સાવચેતી અને સલામતી SMS સૂત્ર બહુ ઉપયોગી નિવડે છે : S-સોશીયલ ડિસ્ટન્સીંગ, M–માસ્ક, S-સેનીટનઈઝેશન

આપણને કંઈ ના થાય .......એવો વહેમ કે અજ્ઞાન બહુ ભારે પડી શકે છે.... (માહિતિ વિભાગ દ્વારા, તાપી) :  વ્યારા;ગુરૂવાર: અત્યારે...

દક્ષિણ ગુજરાતના ૧૯ લાખ રહેઠાણનું વિજજોડાણ ધરાવતાં વિજગ્રાહકોને ૭૨ કરોડ રૂપિયાની રાહત ડી.જી.વી.સી.એલ.એ આપી

(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ)  : રાજ્ય સરકારનાં ગુજરાત આત્મનિર્ભર પેકેજ અંતર્ગત ડી.જી.વી.સી.એલ.એ  દક્ષિણ ગુજરાતના ૧૯ લાખ રહેઠાણનું વિજજોડાણ ધરાવતાં વિજગ્રાહકોને...

સંસ્કૃતિ સમાજ સેવા સંસ્થાન ટ્રસ્ટ, ભરૂચ દ્વારા વૃક્ષારોપણ

(ભાવેશ મુલાણી દ્વારા, અંકલેશ્વર) : સંસ્કૃતિ સમાજ સેવા સંસ્થાન ટ્રસ્ટ, ભરૂચ નાદ્વારા  પ્રેસિડેન્ટ સંગીતાબેન ધોરાવાલા દ્વારા ઝાડેશ્વર રોડ પર આવેલ ચંદ્ર...

અંકલેશ્વર ખાતે પેટ્રોલ-ડીઝલના ભાવ વધારા સંદર્ભે ઘોડાગાડી, સાયકલો તેમજ લારી પર મોટરસાયકલ ચઢાવી ભરૂચ જિલ્લા યુવા કોંગ્રેસ દ્વારા અનોખો વિરોધ પ્રદર્શન

(ભાવેશ મુલાણી દ્વારા, અંકલેશ્વર) : ગુજરાત યુવક કોંગ્રેસના પ્રમુખ થરાદ વિધાનસભાના ધારાસભ્યશ્રી ગુલાબસિંહ રાજપૂતના આદેશથી અને ભરૂચ જિલ્લા યુવક કોંગ્રેસ...

સંસ્કૃતિ સમાજ સેવા સંસ્થાન ટ્રસ્ટ ભરૂચ દ્વારા નર્મદા સંસ્કૃત વેદ પાઠશાળા ભરૂચ ખાતે આયુર્વેદિક રોપાઓનું વૃક્ષારોપણ કરવામાં આવ્યું

(ભાવેશ મુલાણી દ્વારા, અંકલેશ્વર):  સંસ્કૃતિ સમાજ સેવા સંસ્થાન ટ્રસ્ટ ભરૂચ દ્વારા નર્મદા સંસ્કૃત વેદ પાઠશાળા, ભરૂચ ખાતે આયુર્વેદિક રોપાઓનું વૃક્ષારોપણ...

ભરૂચ નગરપાલિકા પ્રમુખ શ્રીમતી સુરભીબેન તમાકુવાલાની ૨ વર્ષની આદર્શ કામગીરી  

(ભાવેશ મુલાણી દ્વારા, અંકલેશ્વર) : ભરૂચ નગરપાલિકા પ્રમુખ શ્રીમતી સુરભીબેન તમાકુવાલાની ૨ વર્ષની આદર્શ કામગીરી નીચે મુજબ છે. * જમીન...

 પ્રોહીબીશનના ગુનામાં છેલ્લા છ માસથી નાસતા ફરતા આરોપીને ઝડપી પાડતી ભરૂચ એલ.સી.બી.

(ભાવેશ મુલાણી દ્વારા, અંકલેશ્વર) : પોલીસ મહાનિરીક્ષકશ્રી અભય ચુડાસમા સાહેબ વડોદરા રેન્જ વડોદરા તથા ભરૂચ જીલ્લાના પોલીસ અધિક્ષકશ્રી રાજેન્દ્રસિંહ ચુડાસમા...

૩૦ જુન સુધી ખ્રિસ્તી ધર્મ સ્થાનો બંધ રાખવાનો નિર્ણય

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : સમસ્ત ખ્રિસ્તી સમાજ-ગુજરાતનાં પ્રમુખની એક યાદીમાં જણાવ્યા મુજબ, આજ રોજ તા . ૧૧/૦૬/૨૦૨૦ સમસ્ત ખ્રિસ્તી સમાજના...

Other