Bharuch

ભરૂચ : રાષ્ટ્રીય ધોરીમાર્ગ ૪૮ ઉપર નર્મદા ચોકડી પાસે કેમિકલ ભરેલું ટેન્કર પલ્ટી ખાઈ ગયું

(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ) : ભરૂચ રાષ્ટ્રીય ધોરીમાર્ગ ૪૮ ઉપર નર્મદા ચોકડી પાસે કેમિકલ ભરેલું એક ટેન્કર પલ્ટી ખાઈ જતા લોકોમાં...

આવતીકાલથી માસ્ક ન પહેરનારને એક હજાર રૂપિયા દંડ આપવો પડશે

(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ)  : સમગ્ર ગુજરાત રાજ્યમાં કોરોનાંનાં પગલે માસ્ક ન પહેરનાર પાસેથી ૫૦૦ રૂપિયા દંડ વસુલ કરવામાં આવતો...

ભરૂચ જિલ્લામાં અનુભવાયાં ભૂકંપના આંચકા

ભરૂચ જિલ્લાવાસીઓ ભયભીત થઇ ઘરોની બહાર નીકળી ગયા. (નઝીર પાંડોર-માંગરોળ)  :  આજે સાંજે ૫.૨૦ કલાકે ભરૂચ જિલ્લામાં ભુકંપ નાં આંચકા...

ભરૂચની પાલ્મ લેન્ડ હોસ્પિટલ દર્દીઓ માટે સાચા અર્થમા કોરોના મહામારી દરમિયાન સંજીવની સાબિત થઈ રહી છે 

(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ)  : કોરોનાં વાઇરસની સાથે વાયરલ ઇન્ફેકશન, હાર્ટ, પ્રેસર, સુગર, ન્યુમોનિયા ના દર્દી હોસ્પિટલ ના અભાવે હાલાકી ભોગવી...

ગુજરાતમાં 1 ઓગસ્ટ, 2020થી માસ્ક નહીં પહેરનાર અને જાહેરમાં થૂંકનાર પાસેથી 500 રૂપિયા દંડ લેવાશે

(નલિન ચૌધરી દ્વારા, ભડકુવા-માંગરોળ): ગુજરાતમાં કોરોના ના કેસ સતત વધી રહ્યા છે ત્યારે સરકાર દ્વારા માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સનાં નિયમો...

રાજ્યનાં શિક્ષકોનાં ૪૨૦૦ ગ્રેડ પે તેમજ સી સી સી (c c c ) પરીક્ષા મુદતવધારાનો નિર્ણય કરવા બદલ મુખ્ય મંત્રીનો આભાર વ્યક્ત કરતું રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘ, તેમજ સુરત જિલ્લા સંઘ

(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ)  :  મોસાલી-ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘ પ્રમુખ દિગ્વિજયસિંહ જાડેજા, મહામંત્રી સતિષભાઈ પટેલ, સુરત જિલ્લા પ્રાથમિક શિક્ષક...

સ્વનિર્ભર શાળાઓના વિદ્યાર્થીઓની ચિંતા થશે દૂર સોમવાર ૨૭-૦૭-૨૦૨૦ થી શાળા થશે ફરી ઓનલાઇન

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા):  ગુજરાત રાજ્યના શિક્ષણ વિભાગના તા . ૧૬-૦૭-૨૦૨૦ ના જી.આર. ( આદેશપત્ર ) દ્વારા સ્વનિર્ભર શાળાઓના સંચાલનમાં આર્થિક...

કોરોનાથી બચવાનો આસાન અને સરળ ઉપાય છે સાવચેતી અને સલામતી SMS સૂત્ર બહુ ઉપયોગી નિવડે છે : S-સોશીયલ ડિસ્ટન્સીંગ, M–માસ્ક, S-સેનીટનઈઝેશન

આપણને કંઈ ના થાય .......એવો વહેમ કે અજ્ઞાન બહુ ભારે પડી શકે છે.... (માહિતિ વિભાગ દ્વારા, તાપી) :  વ્યારા;ગુરૂવાર: અત્યારે...

દક્ષિણ ગુજરાતના ૧૯ લાખ રહેઠાણનું વિજજોડાણ ધરાવતાં વિજગ્રાહકોને ૭૨ કરોડ રૂપિયાની રાહત ડી.જી.વી.સી.એલ.એ આપી

(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ)  : રાજ્ય સરકારનાં ગુજરાત આત્મનિર્ભર પેકેજ અંતર્ગત ડી.જી.વી.સી.એલ.એ  દક્ષિણ ગુજરાતના ૧૯ લાખ રહેઠાણનું વિજજોડાણ ધરાવતાં વિજગ્રાહકોને...

સંસ્કૃતિ સમાજ સેવા સંસ્થાન ટ્રસ્ટ, ભરૂચ દ્વારા વૃક્ષારોપણ

(ભાવેશ મુલાણી દ્વારા, અંકલેશ્વર) : સંસ્કૃતિ સમાજ સેવા સંસ્થાન ટ્રસ્ટ, ભરૂચ નાદ્વારા  પ્રેસિડેન્ટ સંગીતાબેન ધોરાવાલા દ્વારા ઝાડેશ્વર રોડ પર આવેલ ચંદ્ર...