Bharuch

ભરૂચ સિવિલ હોસ્પિટલના ગાર્ડરૂમમાંથી બે આરોપીઓ ફરાર

(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ)  : ભરૂચ, સિવિલ હોસ્પિટલના ગાર્ડરૂમમાંથી બે આરોપીઓ ફરાર થઈ જતા, ભરૂચ પોલીસ દોડતી થઈ ગઈ છે....

ભરૂચમા ભર ટ્રાફિકમાં ફાયરિંગ કરી, સોનીની દુકાનમાં લૂંટની ઘટના

(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ)  : ભરૂચમા ભર ટ્રાફિકમાં ફાયરિંગ કરી, સોનીની દુકાનમાં લૂંટની ઘટના બનવા પામી છે.ફાયરિંગમાં દુકાનના માલિકને અને અન્યને...

સરદાર સરોવર નર્મદાડેમની જળ સપાટી વધીને ૧૩૬.૦૩ મીટર થઈ

(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ) : સરદાર સરોવર નર્મદા ડેમની જળ સપાટી વધીને ૧૩૬.૦૩ મીટર થઈ છે. ઉપરવાસમાંથી પાણીની આવક ૬૪૦૪૦ ક્યુસેક...

નર્મદાના ધસમસતા પૂરના પાણીમાં ૧૧ કોરોના દર્દીના અંતિમ સંસ્કાર કરાયા

(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ)  : રોટરી ક્લબ તથા શાંતિધામ સ્મ)  : શાન ભુમી અંકલેશ્વરનાં સહયોગથી ભરૂચ ગોલ્ડન બ્રીજ નીચે પતરાનો...

ભરૂચ જિલ્લા માટે રાહતના સમાચાર સવારે 10 વાગ્યા સુધીમા 3 ફૂટ સપાટી ઘટી

(નાઝીર પાંડોર દ્વારા, માંગરોળ)  : ભરૂચના ગોલ્ડનબ્રિજ ખાતે નર્મદા નદીની સપાટીમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. સવારે 10 વાગ્યા સુધીમાં...

ભરૂચનો ગોલ્ડન બ્રિજ આવતી કાલે વાહન ચાલકો માટે બંધ થઈ શકે

(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ)  :  ભરૂચ જિલ્લા માર્ગ અને મકાન વિભાગ દ્વારા નર્મદાની જળ સપાટી વધે તો ભરૂચનો ગોલ્ડન બ્રિજ...

નર્મદા જિલ્લામાં નર્મદાના ઘોડાપૂરે સર્જેલી તબાહી : નર્મદાના ખેડૂતોનાં બેહાલ

(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ)  :  જેમાં સૌથી વધારે કેળા અને કપાસના પાકને સૌથી વધુ નુકશાન થયું છે. જેમા નાંદોદ તાલુકાના...

નર્મદા નદીની જળ સપાટી 34 ફૂટને પાર : જોકે હાલ પાણી સપાટી ઉતરતા તંત્રનો હાશકારો

(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ)  : નર્મદા નદીની જળ સપાટી 34 ફૂટને પાર થઈ છે, જેને લીધે, અંકલેશ્વર તાલુકાના નીચાણવાળા ગામોમાં પાણી...

સરદાર સરોવર નર્મદા ડેમની સપાટીમાં સતત થઈ રહેલો વધારો

(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ)  :  સરદાર સરોવર નર્મદા ડેમની સપાટીમાં સતત વરસાદી પાણીની આવકમાં વધારો થઈ રહ્યો છે. હાલમાં ઉપરવાસમાંથી...

ભરૂચના ગોલ્ડન બ્રિજ નજીક નર્મદા નદીનું જળસ્તર ભયજનક સપાટી નજીક પહોંચ્યું

(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ) : સરદાર સરોવરના નર્મદા ડેમમાંથી, ગઈકાલે સાંજથી પાણી છોડવાનું શરૂ કરવામાં આવતાં, ભરૂચ ગોલ્ડન બ્રિજ નજીક નર્મદા...

Other