Bharuch

ભરૂચ ૧૦૮ એમ્બ્યુલન્સ સર્વિસના પાંચ મોબાઈલની થયેલી ચોરી

(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ)  :  ભરૂચ ૧૦૮ એમ્બ્યુલન્સ સર્વિસના પાંચ મોબાઈલની ચોરી થયા હોવાની ફરિયાદ ભરૂચ પોલીસ મથકે નોંધાઈ છે....

પાનોલી GIDCની સલ્ફર મિલમાં કેમિકલ ચેમ્બરની સફાઈ કરતાં કામદારને ગેસની અસર 

(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ)  : ભરૂચ જિલ્લાના અંકલેશ્વર તાલુકાના પાનોલી ગામે ખૂબ મોટી GIDC આવેલી છે.આ GIDC માં કેમિકલ સાથે સંકળાયેલા...

ભરૂચના કસક સર્કલથી શીતલચોકડી અને ભોલાવ ઓવરબ્રિજ થી શીતલ ચોકડીને જોડતો માર્ગ ભારદારી વાહનો માટે એક માસ સુધી બંધ

(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ)  : ભરૂચના કસક સર્કલથી શીતલ ચોકડી અને ભોલાવ ઓવરબ્રિજ થી શીતલ ચોકડીને જોડતો માર્ગ ભારે વાહનો માટે...

ભરૂચ નજીક નર્મદા નદીમાંથી ત્રેવીસ વર્ષીય યુવાનનો મૃતદેહ મળી આવ્યો

(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ)  : ભરૂચ ખાતેથી પસાર થતી નર્મદા નદીમાંથી તેવીસ વર્ષીય યુવાનનો મૃતદેહ મળી આવ્યો છે. આ યુવાને...

ભરૂચ : ગૌ હત્યાના ગુનાના 3 ઈસમોની પાસા એકટ હેઠળ અટકાયત

(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ)  :ભરૂચ જિલ્લાના જંબુસરના ત્રણ ઈસમો કે જેઓ ગો હત્યાના ગુનામાં સંડોવાયેલા હતા. આ ત્રણે ત્રણ ઇસમોની...

ભરૂચ દૂધધારા ડેરીમાં પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી પ્રાંત અધિકારીની ઉપસ્થિતિમાં યોજાઈ

(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ)  : ભરૂચ ખાતે કાર્યરત દૂધધારા ડેરીમાં પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી પ્રાંતઅધિકારીની ઉપસ્થિતિમાં યોજવામાં આવી હતી. જેમાં...

અંકલેશ્વરના ST ડેપોમાથી પાર્ક કરેલી બસને લઈને ભાગવા જતા ઈસમને ઝડપી પાડ્યો

(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ) : અંકલેશ્વર થી રાજપીપલા જતી ST બસનો ડ્રાઇવર ST બસને બસ સ્ટેન્ડ પાસે પાર્ક કરી કંટ્રોલરૂમ...

જાહેર નવરાત્રિના આયોજનને મંજૂરી ન આપવી જોઈએ, BJP પ્રદેશ પ્રમુખશ્રી પાટીલનો અંગત મત

(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ)  :  કોરોના વચ્ચે નવરાત્રિનું આયોજન ન થવું જોઈએ એવો અંગત મત BJP પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલે આપ્યો...

ભરૂચ સી ડિવિઝન પોલીસે વાહન ચેકીગ દરમિયાન ચોરીના મોબાઈલો સાથે ત્રણની અટકાયત કરી

(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ)  : ભરૂચ સી ડિવિઝન પોલીસની ટીમ શીતલ સર્કલ પાસે વાહન ચેકીગની કામગીરી કરતી હતી. તે દરમિયાન...

રાજ્યના એકમાત્ર કોવિડ સ્મશાનના સંચાલકે અંતિમક્રિયાની કામગીરી છોડી

(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ) :  રાજ્યના એકમાત્ર ભરૂચ ખાતે આવેલા કોવિડ સ્મશાનના સંચાલકે પોતાની ૮ માંગણીઓ ન સ્વીકારવામાં આવે તો અંતિમક્રિયાની...