Bharuch

બોર્ડના પરિણામો આવતા સરકારના માહિતી ખાતા દ્વારા વિદ્યાર્થીઓ માટે કારકિર્દી માર્ગદર્શન વિશેષાંક-૨૦૨૫ની ભેટ

શ્રી જય વસાવડા, શ્રી ભવેન કચ્છી સહિતના લેખકોના પ્રેરણાદાયી લેખોનો સમાવેશ --- સોફ્ટેવેર, ક્વોન્ટમ કોમ્યુટિંગ, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, ભારતીય સશસ્ત્રદળો, ડોક્યુમેન્ટરી...

ગુજરાત રાજ્યના પશુ ચિકિત્સકો માટે આંતરાષ્ટ્રીય કક્ષાનો વર્કશોપ ઈ.એમ.આર.આઇ. અમદાવાદ ખાતે યોજાયો

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : આજ રોજ અમદાવાદ ખાતે ઈ . એમ.આર. આઈ ગ્રીન હેલ્થ સર્વિસીસ અને યુનિવર્સિટી ઓફ વિસ્કોન્સિન, યું.એસ.એ...

અંકલેશ્વરની કન્યા શાળા બ્રાન્ચ નંબર 1 ખાતે મકરસંક્રાંતિની ઉજવણી

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ, અંકલેશ્વર સંચાલિત ગોયાબજાર સ્થિત કન્યા શાળા બ્રાન્ચ નંબર 1, અંકલેશ્વર ખાતે મકરસંક્રાંતિની...

ચોથી જાન્યુઆરી અંકલેશ્વર શહેરના સર્વ હિન્દુ સમાજ માટે ખુશીનો દિવસ

શ્રીમંત યોગી શ્રી છત્રપતિ શિવાજી મહારાજની પૂર્ણ કદની અશ્વારૂઢ પ્રતિમાનું ભાજપાના પ્રદેશ પ્રમુખ તથા કેન્દ્રીય જળશક્તિ મંત્રી શ્રી સી.આર.પાટીલના હસ્તે...

૧૬ ઓકટોબરના ૧૧ વાગ્યે તમામ મોબાઇલમાં એક સાથે રિંગ વાગશે

આગામી ૧૬ ઓક્ટોબરના રોજ સવારે ૧૧ કલાકે 'સમગ્ર ગુજરાત રાજ્યમાં Large Scale Testing of Cell Broadcast થનાર છે*  - (પ્રતિનિધિ...

MSME એકમોને વૈશ્વિક ધોરણે સક્ષમ બનાવવાના હેતુથી ZED સર્ટીફિકેશન યોજના અમલી

UDYAM પોર્ટલ પર નોંધાયેલા MSME એકમો ZED પ્રમાણપત્ર અને સંબંધિત લાભો મેળવવા યોગ્ય ----- ZED સર્ટીફિકેટ મેળવવા www.zed.msme.gov.in વેબ પોર્ટલ...

શિક્ષણ અને સંસ્કારની ઇમારત માત્ર ઇંટથી નહીં ઇરાદાથી બનતી હોય છે – ડો. મતાઉદ્દીન ચિશ્તી

HHMC એજ્યુ કેમ્પસમાં શિક્ષણ અને સંસ્કાર અંગેનો "પ્રયાસ" જ્ઞાન અને ઉત્કૃષ્ટતા તરફની યાત્રા કાર્યક્રમ યોજાયો. દેશ વિદેશથી આવેલાં NRI જોડાયા...

તાપી જિલ્લામાં વિદેશથી આવનાર મુસાફરો જોગ

(માહિતી બ્યુરો, વ્યારા-તાપી) તા.30: વૈશ્વિક સ્તરે કોવિડ-૧૯ના કેસો ચિંતાજનક રીતે વધી રહ્યા છે .જાપાન, અમેરિકા, દક્ષિણ કોરિયા,બ્રાઝિલ,ફ્રાન્સ અને ચીન જેવા...

ગુજરાત મહેસુલ પંચ સમક્ષ દાખલ થયેલ રીવીઝન અપીલ અરજીઓ તેમજ પરચુરણ અરજીઓની ન્યાયીક કાર્યવાહીનો જાન્યુઆરી થી ડીસેમ્બર-૨૦૨૩ દરમ્યાનનો કાર્યક્રમ

(માહિતી વ્યુરો, તાપી) ,તા.29: સુરત,તાપી, નવસારી તથા વલસાડ જિલ્લાના તમામ હિત સંબંધ ધરાવતા તમામ પક્ષકારોને ગુજરાત મહેસુલ પંચ સમક્ષ ચાલતા...

અકસ્માતે પડી જતાં મરણ જનાર અજાણ્યા પુરુષના વાલી વારસોની ભાળ મળ્યેથી ભરૂચ રેલ્વે પોલીસને જાણ કરશો

(પ્રતિનિધિ દ્વારા, ભરૂચ) : ભરૂચ રેલ્વે પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ ભરૂચ રેલ્વે પોલીસ અ.મો. 65/2022. સી.આર.પીસી. કલમ 74 મુજબ...