Dharmesh wani

અખબાર વિશે ગુજરાત રક્ષા - સનસની નહી, સત્ય સમાચારો પહોંચાડતું અખબાર. તંત્રી : ધર્મેશ વાણી. ગુજરાત રક્ષા

માહ્યાવંશી વિકાસ મંચનો સ્નેહ મિલન કાર્યક્રમ વ્યારા ખાતે યોજાયો

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા): તાપી જિલ્લા માહ્યાવંશી વિકાસ મંચના પ્રમુખ ધીરુભાઈ ભારતી એક અખબારી યાદીમાં જણાવે છે કે, માહયાવંશી વિકાસ મંચ...

અસલાલીમાં ઘાતકી હત્યા (બ્લાઇન્ડ મર્ડર મિસ્ટ્રી)ના ગુન્હાનો ગણતરીના દિવસોમાં ભેદ ઉકેલતી અમદાવાદ ગ્રામ્ય પોલીસ

(ભાવેશ મુલાણી દ્વારા, અંકલેશ્વર): અસલાલી પો.સ્ટેમાં અસલાલી સર્કલ થી હાથીજણ જતા શ્યામ આઇકોન બિલ્ડીગની સામે રીંગ રોડ ઉપર ગઇ તા....

અધિક કલેક્ટરની અધ્યક્ષતામાં આયોજન તથા એટીવીટી કામોની સમીક્ષા બેઠક મળી

આયોજનમાં સ્થાનિક લોકોની રજુઆત/ પ્રાથમિક જરૂરિયાતોને ધ્યાને રાખી શિક્ષણ, આરોગ્ય, પીવાનું પાણી, રોજગાર, સિંચાઇની બાબતોને પ્રાધાન્ય આપવા જણાવાયુ હતું  (પ્રતિનિધિ...

તાપી જિલ્લામાં વહેલી સવાર અને મોડી સાંજના ટયુશન કલાસીસ પર પ્રતિબંધ

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : રવિવાર, તાપી જિલ્લાના અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ બી.બી.વહોનિયાએ સમગ્ર તાપી જિલ્લામાં વહેલી સવારના અને મોડી સાંજના ટયુશન...

તાપી જિલ્લામાં જુના મોબાઇલ ખરીદ-વેચાણ કરતા વેપારીઓ ધ્યાન આપે

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : રવિવાર, તાપી જિલ્લામાં જુના મોબાઇલ લે-વેચ કરતા વેપારીઓએ મોબાઇલ લેતા પહેલા મોબાઇલ વેચનાર અને મોબાઇલ વેચતી...

ભરૂચ નગરપાલિકા દ્વારા અંદાજીત રૂ. ૯૩ લાખના વિકાસ કામોનું ખાતમુહૂર્ત કરાયું

ભરૂચના લોકલાડીલા ધારાસભ્યશ્રી દુષ્યંતભાઈ પટેલના વરદ્ હસ્તે વોર્ડ નંબર ૭ના વિવિધ કામોનું ખાતમુહૂર્ત કરાયું (ભાવેશ મુલાણી દ્વારા, અંકલેશ્વર): ભરૂચ નગરપાલિકા...

સંસ્કૃતિ સમાજ સેવા સંસ્થાન ટ્રસ્ટ, ભરૂચ દ્વારા ડેન્ગ્યુ તાવથી બચવા માટે સંકટ મોચન હનુમાનજી મંદિર લિંક રોડ ખાતે હર્બલ પેય (ઉકાળો)નું વિતરણ કરવામાં આવ્યું

આ કાર્યક્રમમાં નગરપાલિકાના પ્રમુખ શ્રીમતી સુરભિબેન તમાકુવાલા હાજર રહ્યા હતા (ભાવેશ મુલાણી દ્વારા, અંકલેશ્વર): ભરૂચ જિલ્લામાં અને આજુબાજુના વિસ્તારમાં ડેન્ગ્યુ...

વ્યારા ગામીત સમાજ દ્વારા આયોજીત ક્રિકેટ ટુર્નામેન્ટમાં ગાયસવાર ઇલેવન વિજેતા

ટુર્નામેન્ટ માં મેન ઓફ સિરીઝ યુસુફ ગામીત તથા બેસ્ટ બેસ્ટમેન દીપેશ ગામીત (પ્રતિનિધિ દ્વારા, વ્યારા): ગામીત સમાજ વ્યારા આયોજીત દ્વિતીય...

અંકલેશ્વર શહેરમાં જશને ઇદે મિલાદુન્નબીની દબદબાભેર ઉજવણી

(ભાવેશ મુલાણી દ્વારા, અંકલેશ્વર) : આજ રોજ ઇસ્લામ ધર્મના મહાન પયગંબર મોહમ્મદ સાહેબના જન્મદિન નિમિતે વર્ષોની પ્રણાલી મુજબ આપના મુએ...

તાપી જિલ્લાના સોનગઢ તાલુકાના બોરદા અને બુધવાડા ગામો માટે સરકારે રૂપિયા ૨૩૨ લાખના રસ્તાઓ મંજુર કર્યા

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીની આગેવાની હેઠળની વર્તમાન સરકાર આદિજાતિ વિસ્તારોના વિકાસ માટે સતત સંવેદનશીલ નિર્ણયો લઈ રહી...

Other