Month: November 2019

તાપી જિલ્લામાં પેન્શન સપ્તાહનો શુભારંભ 

 તા.૩૦ નવેમ્બર થી ૬ ડિસેમ્બર દરમિયાન યોજાનાર સપ્તાહ દરમિયાન વધુમાં વધુ લાભાર્થીઓને યોજનામાં જોડાશે  ધારાસભ્ય શ્રી મોહનભાઇ ઢોડિયા તથા કલેકટર...

ડાંગની બરોડા સ્વરોજગાર વિકાસ સંસ્થાનના તાલીમાર્થીઓ વ્યારાની મુલાકાતે 

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) :  સમાજના શિક્ષિત યુવક/યુવતીઓને જરૂરી તાલીમ અને માર્ગદર્શન પૂરું પાડી, તેમને રોજગારી કે સ્વરોજગારી ક્ષેત્રે પ્રવૃત્ત કરવાનું અભિયાન...

તાપી જિલ્લાના ફિમેલ હેલ્થ વર્કરો આવતીકાલે ટેકો મોબાઈલ તાલુકા આરોગ્ય કચેરીઓ ખાતે જમા કરાવશે

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : ગુજરાત રાજ્ય આરોગ્ય કર્મચારી મહાસંઘના આદેશથી રાજ્યભરમાં સરકારની કર્મચારી વિરોધી નીતિ સામે આંદોલનના વિવિધ કાર્યક્રમો આપી...

વ્યારા નગર ભાજપ દ્વારા રેલ્વે લાઇન ઉપરના બ્રિજનું કામ ફરીથી શરૂ કરવા અને અંડરગ્રાઉન્ડ બાયપાસ સત્વરે શરૂ કરવા રજૂઆત

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : વ્યારા નગર ભાજપ દ્વારા કાકરાપાર બાયપાસ રોડ ખાતે બની રહેલ રેલ્વે લાઇન ઉપરના બ્રિજનું કામ વહેલી...

વ્યારાની જનરલ હોસ્પીટલમાં આંખના રોગના ઈલાજ માટે અદ્યતન સાધનોનું લોકાર્પણ કરતા પ્રભારી મંત્રી યોગેશભાઈ પટેલ 

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) :  તાપી જિલ્લાના મુખ્ય વહીવટી મથક વ્યારા ખાતે આવેલી જનરલ હોસ્પિટલ ખાતે આંખના વિવિધ રોગો માટે ખૂબ જ...

પદમડુંગરી ઇકો ટુરિઝમ કેમ્પ સાઈટની મુલાકાતે પ્રભારી મંત્રી યોગેશભાઈ પટેલ 

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તાપી જિલ્લાની મુલાકાતે આવેલા પ્રભારી મંત્રી શ્રી યોગેશભાઇ પટેલે, તાપી જિલ્લાના પર્યટન સ્થળ એવા પદમડુંગરીની પણ...

 ડોલવણ તાલુકાના સેવા સેતુ કાર્યક્રમમાં પ્રભારી મંત્રી યોગેશભાઈ પટેલની પ્રેરક ઉપસ્થિતિ 

ઘર આંગણે યોજાતા સેવા સેતુ જેવા કાર્યક્રમોમાં પ્રજાજનોને વિશેષ જાગૃતિ દાખવવાનો કરાયો અનુરોધ  (પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : રાજ્ય સરકાર જ્યારે પ્રજાજનોને...

કુકરમુંડાના બાલંબા ગૃપ ગ્રામપંચાયતનાં લોકો અન્યાય બાબતે લડી લેવાનાં મૂડમાં

સરકારી સહાય આપવામાં લોકોને બાકાત રખાયા : ફક્ત મળતિયાઓને જ લાભ અપાય છે (મુકેશ પાડવી દ્વારા, વેલ્દા) : કુકરમુંડા તાલુકાના...

શકિત સોનગઢ ખાતે UPSC, GPSC પરીક્ષાની તૈયારી અંગે તાલીમ કાર્યક્રમ યોજાયો

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : શકિત સોનગઢ ખાતે UPSC, GPSC ની પરીક્ષાની તૈયારી અંગે તાલીમ કાર્યક્રમ યોજાયો હતો. આ તાલીમ કાર્યક્રમમા...

છીંડીયા ગામે નવા પુલના કામનું ખાતમુહૂર્ત કરતા મંત્રી ગણપત વસાવા 

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : આદિવાસી સમાજ માટે સતત ચિંતિત રાજ્ય અને કેન્દ્ર સરકારના હકારાત્મક અભિગમને કારણે આજે આદિવાસી સમાજને અનેકવિધ યોજનાઓના...

Other