ઉમરપાડા તાલુકામાં પાંચ ગામોમાં મંત્રીશ્રી ગણપતભાઇ વસાવાએ રૂપિયા 3.87 કરોડના વિકાસ કામોનું લોકાર્પણ અને ખાતમૂહૂર્ત કર્યુ
(નિલય ચૌહાણ દ્વારા, દેગડીયા-માંગરોળ) : રાજ્ય સરકારના કેબિનેટ મંત્રીશ્રી ગણપતભાઈ વસાવાએ ઉમરપાડા તાલુકાના નસારપુર, ઉભારિયા, ગુંડીકુવા, આમલી, ડાભડા સહિત પાંચ...
