Dharmesh wani

અખબાર વિશે ગુજરાત રક્ષા - સનસની નહી, સત્ય સમાચારો પહોંચાડતું અખબાર. તંત્રી : ધર્મેશ વાણી. ગુજરાત રક્ષા

તાપી જીલ્લા LCBએ ત્રણ વર્ષથી નાસતા ફરતા આરોપીને સોનગઢનાં ઓટા ચાર રસ્તા પાસેથી દબોચી લીધો

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : શ્રીમતિ સુજાતા મજમુદાર પોલીસ અધિક્ષક જી.તાપી તથા મેં . નાયબ પોલીસ અધિક્ષક એ હાલમાં નોવેલ કોરોના...

બારડોલી ખાતે સામાજિક ન્યાય મંત્રીના હસ્તે કોરોના વોરિયર્સને સન્માનિત કરાયા

(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ)  :  કોરોના સામે દિનરાત જંગ લડી રહેલાં બારડોલી તાલુકાના કોરોના વોરિયર્સને કામગીરી બદલ સામાજિક ન્યાય મંત્રી...

આમોદ, જંબુસર, વડોદરાનો માર્ગ અતિ બિસ્માર વાહન ચાલકો પરેશાન

(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ)  : આમોદ,જંબુસર થઈ વડોદરા જતો માર્ગ વધુ વરસાદ પડવાથી અતિબિસ્માર બની ગયો છે.આ વિસ્તારમાં અનેક કંપનીઓ...

માંગરોળ તાલુકામાંથી પસાર થતાં હાઇવે 48 પર પીપોદરા ગામે થયેલો અકસ્માત

(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ)  : માંગરોળ તાલુકામાંથી પસાર થતાં રાષ્ટ્રીય ધોરીમાર્ગ 48 ઉપર પીપોદરા ગામે એક ઇકો કાર ટ્રક પાછળ ઘુસી...

માંગરોળ તાલુકાની એકમાત્ર નગરપાલિકાના વોર્ડ 4 માં પાણીની નિકાલ થતો નથી

(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ)  : સુરત જિલ્લાનાં માંગરોળ તાલુકાની એકમાત્ર તરસાડી નગરપાલિકાના વોર્ડ નંબર 4 માં આવતાં રોઝ ચેમ્બર,સમર્પણ કોમ્પ્લેક્ષ,...

તાપી : જીલ્લામાં આજે 5 નવા કેસો : બે ઉચ્છલ અને ત્રણ કેસો વ્યારાના

 (પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તાપી જીલ્લામાં આજરોજ 5 કોરોના પોઝિટિવ દર્દીઓ ઉમેરાયા છે. જેની સાથે જીલ્લામાં અત્યાર સુધીમાં કુલ 258 પોઝિટિવ...

વ્યારા નગર પાલિકા દ્વારા “સ્વચ્છ ભારત મિશન” અંતર્ગત તૈયાર થયેલ રીસોર્સ રીકવરી સ્ટેશનનું કલેકટરના હસ્તે લોકાર્પણ કરાયું

(માહિતિ વિભાગ દ્વારા, તાપી) : વ્યારા;રવિવાર: વ્યારા નગર પાલિકા દ્વારા "સ્વચ્છ ભારત મિશન" અંતર્ગત તૈયાર થયેલ રીસોર્સ રીકવરી સ્ટેશનનું કલેકટર...

અંકલેશ્વર-દઢાલ ને જોડતા અમરાવતી બ્રિજની હાલત ખખડધજ બનતા વાહનચાલકો પરેશાન

(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ) :  અંકલેશ્વર થી દઢાલ ને જોડતા અમરાવતી બ્રિજની હાલત ખખડધજ બનતા વાહનચાલકો ભારે પરેશાન થઈ રહ્યા છે,...

ભારતની પ્રથમ કોરોનાં રસી દોઢ માસમાં આવી જશે : તમામને મફત

(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ) : કોરોનાંની મહામારીથી સમગ્ર વિશ્વ હચમચી ગયું છે. આખું વિશ્વ કોરોનાંની રસીની રાહ જોઈ રહ્યુ છે. ત્યારે...

દક્ષિણ ગુજરાતમાં વરસાદથી ખરીફ વાવેતરને 125 કરોડનું નુકશાન

(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ)  : છેલ્લા બે અઠવાડીયાથી દક્ષિણ ગુજરાતમાં સતત વરસાદ પડી રહ્યો છે. જેને પગલે ખરીફ વાવેતરમાં ખેડૂતોને...

Other