Dharmesh wani

અખબાર વિશે ગુજરાત રક્ષા - સનસની નહી, સત્ય સમાચારો પહોંચાડતું અખબાર. તંત્રી : ધર્મેશ વાણી. ગુજરાત રક્ષા

માંગરોળ : ગીજરમ અને આકળોદનો તલાટી પંચાયત કચેરીએ ફરજ પર આવતો નથી : TDOને ફરિયાદ કરાઈ

(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ)  : માંગરોળ તાલુકાનાં ગીજરમ અને આકળોદ ગામો ખાતે તલાટી તરીકે બીપીન આહીરની નિમણુંક કરવામાં આવેલી છે.આ તલાટી...

માંગરોળ : DGVCL કચેરીનાં નાયબ ઇજનેરની આખરે બદલી કરાઈ

(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ)  : તાલુકા મથક માંગરોળ ખાતે નાયબ ઈજનેર કક્ષાની કચેરી આવેલી છે.આ કચેરીનાં કાર્યક્ષેત્રમાં ત્રણ વીજ સબસ્ટેશન...

લોકોને લોભ લાલચ આપી છેતરપિંડી કરનાર આંતરરાજ્ય વોન્ટેડ આરોપીને ઝડપી પાડતી તાપી જીલ્લા લોકલ કાઇમ બ્રાંચ

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) :  શ્રીમતિ સુજાતા મજમુદાર સાહેબ શ્રી પોલીસ અધિક્ષક જી.તાપીએ હાલમાં નોવેલ કોરોના વાયરસ COVID 19 સંક્રમણ ન...

તાપી : જીલ્લામાં કોરોના સંક્રમણનાં આઠ નવા કેસો

 (પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તાપી જીલ્લામાં આજરોજ 8 કોરોના પોઝિટિવ દર્દીઓ ઉમેરાયા છે. જેની સાથે જીલ્લામાં અત્યાર સુધીમાં કુલ 278 પોઝિટિવ...

ડાંગ જિલ્લાની મુલાકાતે પધારનારા રાજ્યપાલશ્રીના સંભવિત કાર્યક્રમ સંદર્ભે યોજાઈ ઉચ્ચકક્ષાની બેઠક 

કલેક્ટરશ્રી એન.કે. ડામોરે સંબંધિત અધિકારીઓને આપ્યા દિશાનિર્દેશ  (અર્જુન જાધવ દ્વારા, વઘઈ) : તા: ૨૫: ગુજરાતના રાજ્યપાલશ્રીની ડાંગ જિલ્લાની સંભવિત મુલાકાત...

કનબુડી ખાતેથી છ સદીઓથી પણ પુરાણા આદિવાસી સંસ્કૃતિ ઉજાગર કરતા અવશેષો મળી આવ્યા

નર્મદા જીલ્લાના કનબુડી ખાતેથી છ સદીઓથી પણ પુરાણા આદિવાસી સંસ્કૃતિ ઉજાગર કરતા અવશેષો મળી આવ્યા દેડિયાપાડા તાલુકાના કનબુડી ખાતે પૂર્વ...

ઝાંખરડા સહિત માંગરોળ તાલુકાના વિવિધ ગામોમાં કૃષિ વીજલાઇનના તારની વારંવાર થતી ચોરીથી ખેડૂતો પરેશાન

ચાર ગામનાં 60 જેટલા ખેડૂતોએ આગેવાનો સાથે વીજ કંપની અને પોલીસ તંત્રને રજૂઆત કરી (નલિન ચૌધરી દ્વારા, ભડકુવા-માંગરોળ) : માંગરોળ...

ABC કચેરી સામે જ લાંચનો વહીવટ, DILR સહિત ચાર 9 લાખની લાંચ લેતાં ઝડપાયા

(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ)  : સુરતની ABC કચેરી સામેજ, લાંચનો વહીવટ DILR સહિત 4 શખ્સો 9 લાખની લાંચ લેતાં ઝડપાઇ...

સુરતનાં ઓલપાડમાંથી સરકારી અનાજનું ઝડપાયું મોટું કૌભાંડ

(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ)  : સુરત જિલ્લાના ઓલપાડમાંથી સરકારી અનાજનું મોટું કૌભાંડ ઝડપાઇ જવા પામ્યું છે. મધ્યપ્રદેશમાંથી અનાજનો જથ્થો લાવી...

માંગરોળ તાલુકામાં 20 હજાર કરતાં વધુ કાર્ડ ધારકોને વિનામૂલ્યે અનાજ આપવાનું શરૂ

(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ)  : કોરોનાંની હાડમારી તથા લોકડાઉનને પગલે રોજગાર ધંધા અને મજૂરી કામો સદંતર બંધ થઈ જવાથી ખાસ...

Other