Dharmesh wani

અખબાર વિશે ગુજરાત રક્ષા - સનસની નહી, સત્ય સમાચારો પહોંચાડતું અખબાર. તંત્રી : ધર્મેશ વાણી. ગુજરાત રક્ષા

ઉભારીયા ગામે ખેડૂતના ઘરમાં ઘૂસી ગયેલા 7 ફૂટ લાંબા અજગરનુ રેસ્ક્યુ કરી સુરક્ષિત જંગલમાં છોડયો

(નલિન ચૌધરી દ્વારા, ભડકુવા-માંગરોળ) : માંગરોળ તાલુકાની વાંકલ વનવિભાગ રેન્જમાં સમાવિષ્ટ ઉભારીયા ગામે ખેડૂતના ઘરમાં ઘૂસી ગયેલા ૭ ફુટ લાંબા...

PUBG મોબાઇલ ગેમ સહિત વધુ 118 ચાઇનીઝ એપ્લિકેશન પર પ્રતિબંધ

(નલિન ચૌધરી દ્વારા, ભડકુવા-માંગરોળ) :  કેન્દ્ર સરકારે (Central Government) પબજી (PUBG) સહિત 118 મોબાઇલ એપ્લિકેશન પર (118 Mobile Applications Ban)...

જિલ્લા શિક્ષક સંઘે નવ નિયુક્ત સુરતના DPEO ર્ડો.દરજીનો સત્કાર સમારંભ યોજ્યો

(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ)  : સુરત જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા નવા નિમાયેલા સુરત જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીનો સત્કાર સમારંભ પારડી...

કોરોના વ્યાપને રોકવા રાજ્ય સરકારે શરૂ કરેલી ધન્વંતરિ રથ આરોગ્ય સેવા અન્ય દેશ-રાજ્ય માટે પણ પ્રેરણાદાયી બની ચુકી છે

(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ)  : કોરોના વ્યાપને રોકવા રાજ્ય સરકારે શરૂ કરેલી ધન્વંતરિ રથ આરોગ્ય સેવા અન્ય દેશ-રાજ્યો માટે પણ...

ડાંગના માજી ધારાસભ્યને મળી “ડોક્ટર ઓફ ફીલોસોફી”ની ઉપાધી 

શ્રી મંગળભાઈ ગાવિતે "સોશિયલ સર્વિસ"માં મેળવી ડોકટરેટની પદવી (અર્જુન જાધવ દ્વારા, વઘઈ) : આહવા: તા: ૨: ડાંગના માજી ધારાસભ્ય શ્રી મંગળભાઈ...

ઉમરપાડા તાલુકાના વાડી ગામે ગમણીયા દેવની પૂજા કરવામાં આવી

(નલિન ચૌધરી દ્વારા, ભડકુવા-માંગરોળ) : આદિવાસી પરંપરા મુજબ ગમણીયા દેવ નિમિત્તે ગમણ પૂજન કરી અનેક વિઘ્નો દૂર થાય તે માટે...

તાપી : આજે નવા 12 કેસો નોંધાયા : બે દર્દીઓનાં મોત

 (પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તાપી જીલ્લામાં આજરોજ 12 કોરોના પોઝિટિવ દર્દીઓ ઉમેરાયા છે. જેની સાથે જીલ્લામાં અત્યાર સુધીમાં કુલ 326 પોઝિટિવ...

ભરૂચ જિલ્લા માટે રાહતના સમાચાર સવારે 10 વાગ્યા સુધીમા 3 ફૂટ સપાટી ઘટી

(નાઝીર પાંડોર દ્વારા, માંગરોળ)  : ભરૂચના ગોલ્ડનબ્રિજ ખાતે નર્મદા નદીની સપાટીમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. સવારે 10 વાગ્યા સુધીમાં...

આહવાના “સખી વન સ્ટોપ સેન્ટર”નો સંવેદનશીલ અભિગમ ; ધૂડા ગામેથી મળેલી અજાણી મહિલાનું તેના પરિવાર સાથે કરાવ્યું પુનઃ મિલન

(અર્જુન જાધવ દ્વારા, વઘઈ) : આહવા: તા: ૧: ડાંગ જિલ્લાના ધૂડા ગામેથી રખડતી, રઝળતી હાલતમાં મળી આવેલી એક અજાણી મહિલાને આહવાના...

ભરૂચનો ગોલ્ડન બ્રિજ આવતી કાલે વાહન ચાલકો માટે બંધ થઈ શકે

(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ)  :  ભરૂચ જિલ્લા માર્ગ અને મકાન વિભાગ દ્વારા નર્મદાની જળ સપાટી વધે તો ભરૂચનો ગોલ્ડન બ્રિજ...

Other