Dharmesh wani

અખબાર વિશે ગુજરાત રક્ષા - સનસની નહી, સત્ય સમાચારો પહોંચાડતું અખબાર. તંત્રી : ધર્મેશ વાણી. ગુજરાત રક્ષા

સાપુતારા માલેગામ ઘાટમાર્ગમાં ફોરેસ્ટ રેસ્ટ હાઉસ પાસેના વળાંકમાં અકસ્માતની વણઝાર જારી રહેતા વાહનચાલકોમાં ભયનો માહોલ

(અર્જુન જાધવ દ્વારા, વઘઇ) : સાપુતારા માલેગામ ઘાટમાર્ગ માં ફોરેસ્ટ રેસ્ટ હાઉસ પાસેના વળાંકમાં અકસ્માતની વણઝાર જારી રહેતા વાહન ચાલકોમાં ભયનો માહોલ...

ડાંગ જિલ્લામાં કોરોના મહામારીને પગલે સાદાઈ પૂર્વક ગણેશ વિસર્જન કરવામાં આવ્યું હતું

(અર્જુન જાધવ દ્વારા, વઘઇ) : કોરોના મહામારી વચ્ચે ડાંગ જિલ્લાના પ્રવેશદ્વાર વઘઇમાં વિઘ્નહર્તા ભગવાન ગણેશજીને વઘઇ નગરજનોએ સાદાઈ પૂર્વક ભાવભીની વિદાય આપી...

કોરોના દર્દીઓની સેવા સારવારમાં સમર્પિત તબીબ દંપતિ ડો.પાર્થ શાહ અને ડો.ૠતા સાવજ

(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ): કોરોના દર્દીઓની સેવા સારવારમાં સમર્પિત તબીબ દંપતિ અન્ય તબીબો માટે પ્રેરણાદાયી બન્યું છે. ડો.પાર્થ શાહ સ્મીમેર...

સુરત SMCની સ્મીમેર હોસ્પિટલ ૫૦૧ પ્લાઝમા દાન સાથે રાજ્યભરમાં મોખરે

(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ):  સ્મીમેર હોસ્પિટલ ખાતે તા.૫ જુલાઈથી શરૂ થયેલી પ્લાઝમા બેન્કમાં બે મહિનાથી પણ ઓછા સમયમાં ૫૦૧ પ્લાઝમા...

તાપી જિલ્લા યોગ કોચ અને યોગ ટ્રેનર્સને પ્રમાણપત્ર એનાયત કરાયાં.

(નલિન ચૌધરી દ્વારા, ભડકુવા-માંગરોળ) : માનનીય મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીના "યોગમય ગુજરાત"ના સપનાને સાકાર કરવા માટે યોગ ટ્રેનર્સ દ્વારા દ્વારા 5000...

ઉમરપાડા તાલુકાના સરવણ ફોકડી ગ્રામ પંચાયતના નવાગામ તુડીમાં 71માં તાલુકા કક્ષાનો વન મહોત્સવની ઉજવણી કરવામાં આવી

(નલિન ચૌધરી દ્વારા, ભડકુવા-માંગરોળ) : સુરત જિલ્લાના ઉમરપાડા તાલુકા ગામ પંચાયત સરવણ ફોકડીના નવાગામ તુડી ગામમાં ગ્રામ પંચાયતમાં રેન્જ ફોરેસ્ટ ઓફિસર...

તાપી : કોરોનાનો કહેર યથાવત : નવા 9 કેસો નોંધાયા

 (પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તાપી જીલ્લામાં આજરોજ 09 કોરોના પોઝિટિવ દર્દીઓ ઉમેરાયા છે. જેની સાથે જીલ્લામાં અત્યાર સુધીમાં કુલ 314 પોઝિટિવ...

નર્મદા જિલ્લામાં નર્મદાના ઘોડાપૂરે સર્જેલી તબાહી : નર્મદાના ખેડૂતોનાં બેહાલ

(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ)  :  જેમાં સૌથી વધારે કેળા અને કપાસના પાકને સૌથી વધુ નુકશાન થયું છે. જેમા નાંદોદ તાલુકાના...

સુરતમાં સમગ્ર પરિવાર કોરોના સંક્રમિત થવાના કેસો આવવાનું શરૂ

(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ)  : સુરતમાં આંખે આખો પરિવાર કોરોના સંક્રમિતમાં આવતો શરૂ થઈ ગયો છે. ખાસ કરી વરાછા, કતારગામ...

નર્મદા નદીની જળ સપાટી 34 ફૂટને પાર : જોકે હાલ પાણી સપાટી ઉતરતા તંત્રનો હાશકારો

(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ)  : નર્મદા નદીની જળ સપાટી 34 ફૂટને પાર થઈ છે, જેને લીધે, અંકલેશ્વર તાલુકાના નીચાણવાળા ગામોમાં પાણી...

Other