Dharmesh wani

અખબાર વિશે ગુજરાત રક્ષા - સનસની નહી, સત્ય સમાચારો પહોંચાડતું અખબાર. તંત્રી : ધર્મેશ વાણી. ગુજરાત રક્ષા

વન અધિકાર ધારા અંતર્ગત સાચા લાભાર્થીને તેનો લાભ મળી શકે તે માટે સરકાર હકારાત્મક છે – વન અને આદિજાતિ વિકાસ મંત્રીશ્રી ગણપતસિંહ વસાવા

આહવા ખાતે મંત્રી શ્રી ગણપતસિંહ વસાવાના અધ્યક્ષ સ્થાને વન અધિકાર ધારા હેઠળના કેસોની યોજાઈ સમીક્ષા બેઠક ; મંત્રીશ્રીએ આપ્યુ ઉપયોગી...

આહવા ખાતે પાંચ દિવસીય હાઈ એટીટ્યૂટ ટાઈકવૉન્ડો ટ્રેનીંગ કેમ્પ યોજાયો

(અર્જુન જાધવ દ્વારા, વઘઈ) : વિકટરી ટાઈકવૉન્ડો સ્પોર્ટસ એકેડમી સુરત અને યૂથ ટાઈકવૉન્ડો એકેડમી આહવાના સંયુક્ત ઉપક્રમે પટેલપાડા આહવાની ન્યુ...

સુરત જિલ્લા સંગઠનમાં માંગરોળ તાલુકામાંથી જેમની નિમણુંક થઈ છે, એમનું કરાયેલું સન્માન

(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ) :  સુરત જિલ્લા સંગઠનમાં માંગરોળ તાલુકામાંથી અનિલભાઇ શાહ ( ઉપપ્રમુખ જિલ્લા ભાજપ); અને દીપકભાઈ વાસવાની (...

તાપી : એમ.બી. પાર્ક પાસેથી કપાયેલી હાલતમાં મળી આવેલ હાથનું રહસ્ય ખુલ્યું

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તાપી જીલ્લાનાં વ્યારાના એમ. બી. પાર્ક પાસેથી ગત તારીખ 26મી ના રોજ કપાયેલી હાલતમાં હાથનો પંજો મળી...

તાપી : આજે એક નવો કેસ નોંધાયો : કુલ એકટીવ કેસો 30

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તાપી જીલ્લામાં આજે 01 કોરોના પોઝિટિવ દર્દીઓ ઉમેરાયા છે. જેની સાથે જીલ્લામાં અત્યાર સુધીમાં કુલ 806 પોઝિટિવ...

રાજ્યના વિકાસ કમિશ્નરશ્રી એ.જે. ઠક્કરે આદિજાતી ગ્રામ્ય બજાર “વનશ્રી રેસ્ટોરન્ટ” ની મુલાકાત લીધી

(માહિતી બ્યુરો દ્વારા, વ્યારા)  : રાજ્યના વિકાસ કમિશ્નરશ્રી એ.જે. ઠક્કરે તાપી જિલ્લાના મુખ્ય મથક વ્યારા પાનવાડી સ્થિત આદિવાસી મહિલાઓને રોજગારી...

આવતીકાલે  સોનગઢ તાલુકામાં મંત્રીશ્રી ગણપતસિંહ વસાવાના હસ્તે અંદાજે રૂપિયા ૨.૫૫ કરોડના વિકાસ કામોનો ખાતમુહર્ત/લોકાર્પણ કાર્યક્રમ યોજાશે 

(માહિતી બ્યુરો દ્વારા, વ્યારા)   : તાપી જિલ્લાના અંતરિયાળ વિસ્તારમાં આવેલ સોનગઢ તાલુકામાં તા.૨૮/૧૧/૨૦૨૦ના રોજ આદિજાતી વિકાસ,વન, મહિલા અને બાળ કલ્યાણ...

માંગરોળ તાલુકાનાં તરસાડીમા આવેલા ડો. બાબા સાહેબ આંબેડકર ચોક ખાતે ભારતીય સંવિધાન દિવસની કરાયેલી ઉજવણી

(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ) :  માંગરોળ તાલુકાનાં કોસંબા તરસાડી ખાતે આવેલી ડો બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને પુષ્પમાલા અર્પણ કરી ઉજવણી...

માંગરોળ : ખેતીવાડી ઉતપન્ન બજાર સમિતિ દ્વારા દર શનિવારે મુખ્યયાર્ડ કોસંબા ખાતે ભરાતા હાટબજારમાં હવે માત્ર શાકભાજી અને ફળોનું જ વેચાણ કરી શકાશે

(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ) : માંગરોળ તાલુકા ખેતીવાડી ઉતપન્ન બજાર સમિતિ તરફથી મુખ્યયાર્ડ કોસંબા ખાતે દર શનિવારે હાટબજાર ભરવામાં આવે...

આહવા સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળા ખાતે 71 મા ભારતીય સંવિધાન દિનની ઉજવણી કરવામાં આવી

(અર્જુન જાધવ દ્વારા, વઘઈ)  : આહવા સરકારી માધ્યમિક તેમજ ઉચ્ચતર માધ્યમિક શાળા ખાતે 26 મીએ 71 મા સંવિધાન દિન ની...

Other