Dharmesh wani

અખબાર વિશે ગુજરાત રક્ષા - સનસની નહી, સત્ય સમાચારો પહોંચાડતું અખબાર. તંત્રી : ધર્મેશ વાણી. ગુજરાત રક્ષા

ડાંગ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા સ્વ. અહેમદ પટેલને શ્રદ્ધાસુમન અર્પણ કરાઈ

(અર્જુન જાધવ દ્વારા, વઘઈ)  :  ગુજરાતના પનોતા પુત્ર, ગુજરાતનું ગૌરવ રાજ્ય સભાના સાંસદ અહમદ પટેલ સાહેબના નિધનના પગલે સુબિર આહવા...

નિઝર તાલુકાના વેલ્દા ખાતે ગ્રામજનો દ્વારા ભારતીય બંધારણ દિવસની ઉજવણી કરાઈ

(મુકેશ પાડવી દ્વારા,વેલ્દા-નિઝર) : આજ રોજ તાપી જીલ્લાના છેવાડે નિઝર તાલુકાના વેલ્દા ગામના ગ્રામજનો દ્વારા ૨૬ નવેમ્બર ભારતીય બંધારણ દિવસની...

તાપી જિલ્લા ભારતીય જનતા પાર્ટી સંગઠનની રચના કરવામાં આવી

મયંકભાઇ જોશી, વિક્રમભાઈ તરસાડીયા, પંકજભાઈ ચૌધરીની મહામંત્રી તરીકે નિમણૂક (પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : ઘણા લાંબા સમયથી જેની રાહ જોવાઇ રહી...

તાપી : રાષ્ટ્રીય દૂગ્ધ દિવસ’ નિમિત્તે મૈયાલી ગામે પશુ આરોગ્ય કેમ્પ યોજાયો

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) :  શ્વેત ક્રાંતીના પ્રણેતા ડો. વર્ગીસ કુરીયનની જન્મજયંતિ ૨૬, નવેમ્બર નિમિત્તે સમગ્ર ભારતમાં આ દિવસને ‘રાષ્ટ્રીય દૂધ...

આદિવાસી સર્વાંગી વિકાસ સંઘ સોનગઢ દ્વારા ૨૬ નવેમ્બર ભારતીય બંધારણ દિવસની ઉજવણી કરાઈ 

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) :  આજ રોજ સોનગઢ ખાતે આદિવાસી સાર્વગી વિકાસ સંઘ(લોક સંગઠન) દ્વારા 26 નવેમ્બર ભારતીય બંધારણ દિવસની ઉજવણી...

વ્યારાની હોમિયોપેથીક મેડીકલ કોલેજ ખાતે રાષ્ટ્રિય બંધારણ દિવસની ઉજવણી કરાઈ

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : સી. એન. કોઠારી હોમિયોપેથીક મેડીકલ કોલેજ અને રિસર્ચ સેન્ટર, વ્યારા દ્વારા ૨૬ નવેમ્બર ૨૦૨૦ના રોજ રાષ્ટ્રિય...

તારીખ ૨૬મી નવેમ્બર એટલે ડૉ વર્ગીસ કુરિયનની જન્મ જયંતી જેને ૨૦૧૪ થી નેશનલ મિલ્ક ડે તરીકે ભારત દેશમાં ઉજવવામાં આવે છે : સુમુલમાં કરાયેલી ઉજવણી

(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ) :  તારીખ ૨૬ મી નવેમ્બર એટલે ડૉ વર્ગીસ કુરિયનની જન્મ જયંતી જેને ૨૦૧૪ થી નેશનલ મિલ્ક...

વ્યારાનાં આદિત્ય એલ્યુમિનિયમ ફેક્ટરીની પછાળથી માનવ હાથનો પંજો મળી આવતા ચકચાર

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા)  : તાપી જીલ્લાનાં વડા મથક વ્યારાનાં નાની ચીખલી ગામ ખાતે આવેલ અવાવરુ જગ્યાએથી માનવ હાથનો પંજો મળી આવતા...

વિકાસ કમિશ્નર એમ.જે. ઠક્કરની અધ્યક્ષતામાં ઉચ્છલ ખાતે વિકાસશીલ તાલુકાની સમીક્ષા બેઠક યોજાઈ

(માહિતી બ્યુરો દ્વારા, વ્યારા) : ગુજરાત સરકારના વિકાસ કમિશ્નર અને સચિવશ્રી ઉચ્છલ તાલુકો એમ.જે.ઠક્કરની ઉપસ્થિતીમાં આજે મામલતદાર કચેરી ઉચ્છલ ખાતે...

વ્યારા ખાતે કોવિદ-૧૯ની પરિસ્થિતિને ધ્યાને લઈ વિવિધ વ્યાપારી મંડળના અગ્રણી/પ્રતિનિધિઓની બેઠક યોજાઈ  

(માહિતી બ્યુરો દ્વારા, વ્યારા) : કલેક્ટર આર.જે.હાલાણીએ વર્તમાન કોવિદ-૧૯ની પરિસ્થિતિને ધ્યાને લઈ વિવિધ વ્યાપારી મંડળના અગ્રણી/પ્રતિનિધિઓ સાથે કોરોનાના વધતા સંક્રમણને...

Other