Year: 2024

નિઝર કુકરમુંડા તાલુકાના જનસેવા કેન્દ્રમાં આધારકાર્ડ માટે કોમ્પ્યુટર ઓપરેટરની નિમણુંક થતા નાગરિકોને પડતી મુશ્કેલીનો સુખદ નિકાલ લાવતું તાપી જિલ્લા તંત્ર

(મુકેશ પાડવી દ્વારા,વેલદા-નિઝર) : તા. ૧૨: નિઝર કુકરમુંડા તાલુકાના જનસેવા કેન્દ્રમાં આધારકાર્ડ માટે નવા કોમ્પ્યુટર ઓપરેટરની નિમણુંક થઇ હતી. કોઇક...

તાપી જિલ્લાના પુર્વ સૈનિકો અને સ્વ.પુર્વ સૈનિકોના ધર્મપત્નીઓ સંબધિત ઓનલાઇન રજિસ્ટ્રેશન

(પ્રતિનિધિ દ્વારા,વ્યારા-તાપી) : sain તા: ૧૨: તાપી જિલ્લામાં વસવાટ કરતા તમામ પૂર્વ સૈનિકો તેમજ સ્વર્ગસ્થ પૂર્વ સૈનિકોના ધર્મપત્નીઓને જણાવવામા આવેલ...

ગુજરાત એચિવમેન્ટ સર્વે અંતર્ગત ઓલપાડ તાલુકાની 20 સરકારી પ્રાથમિક શાળાઓમાં વિશેષ કસોટી યોજાઈ

(પ્રતિનિધિ દ્વારા, ઓલપાડ) : રાજ્યની પ્રાથમિક શાળાઓનાં ધોરણ 4 અને 7 નાં વિદ્યાર્થીઓની શૈક્ષણિક સિદ્ધિ જાણવા માટે ગુજરાત એચિવમેન્ટ સર્વે...

વ્યારા તાલુકાના મુસા ગામ ખાતે ધારાસભ્યશ્રી મોહનભાઇ કોંકણીના અધ્યક્ષસ્થાને મુસા સ્માર્ટ મોડ્યુલર આંગણવાડી કેન્દ્રનું લોકાર્પણ કરાયું

મહાનુભાવોના હસ્તે રીબીન કટ કરી આંગણવાડી કેન્દ્ર ભૂલકાઓ માટે ખુલ્લું મુકાયું - (પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા.૧૨: તાજેતરમાં તાપી જિલ્લાના...

ઓલપાડનાં સ્યાદલા ગામે કેન્દ્રીય રેલવે, ટેક્સટાઇલ મંત્રી દર્શનાબેન જરદોસનાં હસ્તે સમુદાય ભવનનું લોકાર્પણ

સાંસદે આદર્શ ગામ અંતર્ગત દત્તક લીધેલ સ્યાદલા ગામનાં આદિવાસી સમાજને ભવનની ભેટ આપી (પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : પ્રસિદ્ધ બળીયાદેવ મંદિરનાં...

અભયમ ૧૮૧ ટીમ તાપીએ સોનગઢના અંતરીયાળ ગામના એક વ્યસની પતિનું પત્ની સાથે સમાધાન કરાવ્યું

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તાપી ૧૮૧ મહિલા હેલ્પલાઇનમાં મદદ માટે સોનગઢ તાલુકાના અંતરિયાળ ગામમાંથી એક પીડિત બહેને ફોન કરીને જણાવ્યુ...

મેરેથોન જેવી પ્રાચીનતમ ઈવેન્ટ આપણામાં નવો આત્મવિશ્વાસ જગાવે છે: ડો. ધર્મેશ પટેલ

(પ્રતિનિધિ દ્વારા, ઓલપાડ) : ભરૂચ જિલ્લાનાં અંકલેશ્વર ખાતે યોજાયેલ મેરેથોનમાં ઓલપાડ તાલુકાની કોબા પ્રાથમિક શાળાનાં સક્રિય આચાર્ય ડો. ધર્મેશ પટેલે...

પાકા ઘરનું સ્વપ્ન સાકાર કરતી રાજ્ય સરકારની પ્રધાનમંત્રી આવાસ યોજના

આવાસનો લાભ મળતા કાચા મકાનમાં રહેવાથી પડતી મુશ્કેલીઓમાંથી મુકતી મળી છે:- પ્રધાનમંત્રી આવાસ યોજનાના લાભાર્થી ચંદુભાઇ ગામીત - (પ્રતિનિધિ દ્વારા,...

ઉચ્છલના બાબરઘાટ ખાતે પ્રધાનમંત્રી આવાસ યોજના ખાતમુહૂર્ત અને લોકાર્પણ સમારોહ યોજાયો

૧૭૨- નિઝર વિધાનસભા વિસ્તારમાં વડાપ્રધાનશ્રી તેમજ મુખ્યમંત્રીશ્રીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં સોનગઢ,ઉચ્છલ,નિઝર અને કુકરમુંડાના ૮૨ ગામના ૧૬૧૮ આવાસોનું ઈ લોકાર્પણ કરાયું તેમજ...

વ્યારા ખાતે ધારાસભ્યશ્રી મોહનભાઇ કોંકણીના અધ્યક્ષસ્થાને પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત આવાસોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત કાર્યક્રમ યોજાયો

વ્યારા-૧૭૧ વિધાનસભા મતવિસ્તારના ૧૮૭૭ લાભાર્થીઓને મળ્યો આવાસનો લાભ - વ્યારા-૧૭૧ વિધાનસભા મતવિસ્તારના લાભાર્થીઓ જનમેદની સ્વરૂપે ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવ્યો...