Year: 2021

આજે રવિવાર હોવા છતાં,માંગરોળ સબ રાજીસ્ટર્ડની કચેરી ચાલુ રહી અને દસ્તાવેજોની નોંધણી પણ કરી.

આજે રવિવારની રજા હોવા છતાં માંગરોળની સબ રજીસ્ટર્ડ કચેરી ચાલુ રાખવામાં આવી છે.અને આજે પણ અનેક દસ્તાવેજોની નોંધણી થઈ છે.તાલુકા...

માંગરોળ તાલુકા આરોગ્ય કચેરી તરફથી 45 વર્ષથી વધુ વયનાં લોકો રસી મુકાવે એ માટે પ્રચાર અભિયાન શરૂ કરાયું.

માંગરોળ તાલુકા આરોગ્ય કચેરી તરફથી તાલુકાના પાલોદ સહિતનાં વિસ્તારોમાં 45 વર્ષથી વધુ ઉંમરનાં લોકો કોરોનાં વિરોધી રસી મુકાવે એ માટે...

માંગરોળની પાલોદ આઉટપોલીસ ચોકીનાં વિસ્તારમાંથી બે કાર અને એક બાઇક ચોરાઈ.

માંગરોળ તાલુકાનાં હથોડા અને ભાટકોલ ગામેથી બે કાર અને પાલોદ ખાતેથી એક બાઇકની ચોરી થયાનાં બનાવો બનવા પામ્યા છે.માંગરોળ તાલુકાનાં...

કાકરાપાર અણુવિદ્યુત મથકના સૌજન્યથી નાનીચેર, રાજવડ ખાતે ૦૩ લાખ ઝીંગા અને ૦૩ લાખ મત્સ્ય બીજનો તાપી નદીમાં સંગ્રહ કરવામાં આવ્યો

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : ન્યુક્લિયર પાવર કોર્પોરેશન ઓફ ઇન્ડિયા લિમિટેડ, કાકરાપાર અણુવિદ્યુત મથકની કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી (સીએસઆર) હેઠળ આશરે ` ૧૫.૦૦...

કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ખાતે ૧૨ અઠવાડિયાનો ઈન્સેકટીસાઈડ મેનેજમેન્ટ ફોર ઈન્સેકટીસાઈડ ડીલર્સ / ડીસ્ટ્રીબ્યુટર્સનો સર્ટીફીકેટ કોર્ષ ચાલુ કરવામાં આવ્યો

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા)  :  ભારતીય કૃષિ અનુસંધાન પરિષદ પુરસ્કૃત નવી દિલ્હી અને નવસારી કૃષિ યુનિવર્સિટી દ્વારા સંચાલિત કૃષિ વિજ્ઞાન કેન્દ્ર...

વિધાકુંજ વિદ્યાલય વિરપુર ખાતે વિશ્વ જળ દિવસની ઉજવણી કરાઈ

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા )  : આજ રોજ વિધાકુંજ વિદ્યાલય વિરપુર ખાતે વિશ્વ જળ દિવસ ની ઉજવણી કરવામાં આવી જેમાં શાળાની...

કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, વ્યારા દ્વારા વિશ્ર્વ જળ દિનની ઉજવણી કરવામાં આવી

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) :  ભારતીય કૃષિ અનુસંધાન પરિષદ પુરસ્કૃત નવી દિલ્હી અને નવસારી કૃષિ યુનિવર્સિટી દ્વારા સંચાલિત કૃષિ વિજ્ઞાન કેન્દ્ર...

તાપી : એગ્રોફોરેસ્ટ્રી પર ખેડૂત જાગૃતતા કાર્યક્રમની ઉજવણી

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : ભારતીય કૃષિ અનુસંધાન પરિષદ પુરસ્કૃત નવી દિલ્હી અને નવસારી કૃષિ યુનિવર્સિટી દ્વારા સંચાલિત કૃષિ વિજ્ઞાન કેન્દ્ર તાપી...

તાપી : મધમાખી નહીં હોય તો ચાર વર્ષમાં દૂનિયા નાશ પામશે : શ્રી આનંદકુમાર(IFS)

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : ભારતીય કૃષિ અનુસંધાન પરિષદ, નવી દિલ્હી પુરસ્કૃત અને નવસારી કૃષિ યુનિવર્સિટી દ્વારા સંચાલિત કૃષિ વિજ્ઞાન કેન્દ્ર તાપી...

કે.વિ.કે., વ્યારા ખાતે કુપોષણ દુર કરવા ખેડુત શિબીર યોજાઈ  

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા): સસ્ય વિજ્ઞાન વિભાગ, ન.મ.કૃષિ મહાવિધાલય અને કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, વ્યારાના સંયુકત પ્રયાસથી ખેતી પાકોમાં બાયોફોર્ટીફીકેશનનું મહત્વ અને તેના...