Year: 2020

વન મંત્રીશ્રી ગણપતસિંહ વસાવાના હસ્તે ઐતિહાસિક સોનગઢ કિલ્લાના જીર્ણોધ્ધાર માટે ખાતમુહર્ત વિધી કાર્યક્રમ યોજાશે

(માહિતિ વિભાગ દ્વારા, તાપી) :  વ્યારા;શુક્રવાર: આદિજાતી વિકાસ, વન, મહિલા અને બાળ કલ્યાણ મંત્રીશ્રી ગણપતસિંહ વસાવાના હસ્તે તા.૨૨/૦૮/૨૦૨૦ના રોજ સવારે...

નિઝરનાં સરવાળા ગામમાં વરસાદી પાણીનાં નિકાલની વ્યવસ્થાનાં અભાવે બ્લોક ચીકણા થયા : અકસ્માત થવાનો ભય

(મુકેશ પાડવી, દ્વારા વેલ્દા-નિઝર) : નિઝર તાલુકાના ગ્રુપ ગ્રામ પંચાયત સરવાળા ગામમાં ગટર ન બનાવવામાં આવતા વરસાદી પાણીનો ભરાવો થતાં...

બાઈકમાં ચોરખાનું બનાવી સંતાડેલો દારૂ પકડી પાડતી તાપી પોલીસ

( પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : ડોલવણનાં બામણામાળ દૂર ગામેથી યુનિકોર્ન મોટર સાઈકલમાં ચોરખાનું બનાવી સંતાડેલો દારૂ અને આરોપીને બાતમીના આધારે...

કે.વિ.કે., વ્યારા અને રાષ્ટ્ર સેવિકા સમિતિ, વ્યારા-નવસારી વિભાગ દ્વારા આયોજીત ‘કિચન ગાર્ડન અને ટેરેસ ગાર્ડન’ વિષય ઉપર ઓનલાઈન તાલીમ કાર્યક્રમ

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : ભારતીય કૃષિ અનુસંધાન પરિષદ પુરસ્કૃત અને નવસારી કૃષિ યુનિવર્સિટી દ્વારા સંચાલિત કૃષિ વિજ્ઞાન કેન્દ્ર તાપી જિલ્લા ખાતે...

તાપી : આજે નવા 9 કેસો નોંધાયા : વ્યારાનાં 4 : વાલોડનાં 3 : સોનગઢ અને કુકરમુંડાનાં એક-એક કેસ નોંધાયા

 (પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તાપી જીલ્લામાં આજરોજ 9 કોરોના પોઝિટિવ દર્દીઓ ઉમેરાયા છે. જેની સાથે જીલ્લામાં અત્યાર સુધીમાં કુલ 245 પોઝિટિવ...

સ્વચ્છતા સર્વેક્ષણમાં સુરત શહેર દેશમાં બીજાક્રમે પરંતુ સિવિલ હોસ્પિટલમાં ગંદકી અને કદાવ યથાવત

(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ)  : સ્વચ્છતા સર્વેક્ષણ-2020માં સુરત શહેર સમગ્ર દેશમાં બીજાક્રમે આવ્યું છૅ. છતાં સરકારની સિવિલ હોસ્પિટલનાં ટ્રોમા સેન્ટરની બહારની...

સુરત જિલ્લાનો હરિપુરાનો કોઝવે પાણીમાં ગરક : 14 ગામો વિખૂટા

(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ)  : સુરત જિલ્લાના બારડોલીના હરિપુરા અને માંડવીના કોસાડીને જોડતી તાપી નદી પરનો કોઝવે ચેલ એક અઠવાડિયાથી...

અતિપછાત એવા ઉચ્છલ, નિઝર, કુકરમુંડામાં વીજ ધાંધીયાથી ગ્રાહકો ત્રસ્ત

(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ)  : DGVCL તરફથી નિઝર તાલુકાનાં બોરઠા અને કુકરમુંડા તાલુકાનાં જુનાં કુકરમુંડા ખાતે નવા વીજ ફીડરો ઉભા...

માંગરોળનાં મામલતદાર અને માંગરોળ PSIને હત્યારાઓની ધરપકડ કરવા બાબતે આવેદન આપવામાં આવ્યું

માંગરોળનાં મામલતદાર અને માંગરોળ પોલીસ મથકનાં PSIને હત્યારાઓની ધરપકડ કરવા બાબતે આવેદન આપવામાં આવ્યું - બોરસદ અને નાનીનરોલીનાં ગ્રામજનો તેમજ...

સતત પડી રહેલા વરસાદને લીધે સુરત શહેરની ખાડીની જળસપાટી વધી

(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ)  : છેલ્લા દશ દિવસથી સુરત શહેર અને જિલ્લામાં સતત વરસાદ પડી રહ્યો છે. જેને પગલે સુરત શહેરમાંથી...