વન મંત્રીશ્રી ગણપતસિંહ વસાવાના હસ્તે ઐતિહાસિક સોનગઢ કિલ્લાના જીર્ણોધ્ધાર માટે ખાતમુહર્ત વિધી કાર્યક્રમ યોજાશે
(માહિતિ વિભાગ દ્વારા, તાપી) : વ્યારા;શુક્રવાર: આદિજાતી વિકાસ, વન, મહિલા અને બાળ કલ્યાણ મંત્રીશ્રી ગણપતસિંહ વસાવાના હસ્તે તા.૨૨/૦૮/૨૦૨૦ના રોજ સવારે...
