તાપી : જીલ્લામાં આજે કોરોનાનાં 4 નવા કેસો નોંધાયા
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તાપી જીલ્લામાં આજરોજ 4 કોરોના પોઝિટિવ દર્દીઓ ઉમેરાયા છે. જેની સાથે જીલ્લામાં અત્યાર સુધીમાં કુલ 236 પોઝિટિવ...
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તાપી જીલ્લામાં આજરોજ 4 કોરોના પોઝિટિવ દર્દીઓ ઉમેરાયા છે. જેની સાથે જીલ્લામાં અત્યાર સુધીમાં કુલ 236 પોઝિટિવ...
(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ) : છેલ્લા એક અઠવાડિયા કરતાં વધુ સમયથી સતત વરસાદ પડવાથી તથા ઉપરવાસમાં પણ વધુ વરસાદ પડતાં,...
(નલિન ચૌધરી દ્વારા, ભડકુવા-માંગરોળ) : ઉમરપાડા તાલુકાના નવી વસાહત વિસ્તારના 17 ગામમાં ખેડૂતોએ ચૌવરી અમાસની બળદોનું પૂજન કરી ઠેર ઠેર ઉજવણી...
(અર્જુન જાધવ દ્વારા, વઘઇ) : ડાંગ જિલ્લા NSUI(નેશનલ સ્ટુડન્ટ યુનિયન ઓફ ઈન્ડીયા) દ્વારા ડાંગ જિલ્લા ની આહવા, વઘઈ, સુબીર જેવી શૈક્ષણિક સંસ્થા...
(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ) : ઉમરપાડા તાલુકામાં છેલ્લા નવ દિવસથી સતત પડી રહેલાં વરસાદને પગલે મજૂરી કામ બંધ થઈ ગયું...
(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ) : તાલુકા મથક માંગરોળ ખાતે વર્ષો જૂની મોટામિયાં બાવાની દરગાહ આવેલી છે. આ દરગાહ કોમી એકતાનું...
(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ) : માંગરોળ તાલુકાનાં જે માર્ગો વનવિસ્તારમાંથી પસાર થાય છે. એ માર્ગોની હાલત ખૂબ જ જર્જરીત થઈ...
(નઝીર પાંડોર-માંગરોળ) : દિલ્હીના મૌલાના સાદ સાથે અંકલેશ્વર તાલુકાનાં રવિદ્રા ગામના મૌલાના અબ્દુલ્લાહ ઝાંઝી સાથે નજીકનાં સંબંધોના પગલે આજે ED, IB...
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા): શ્રીમતિ સુજાતા મજમુદાર સાહેબશ્રી પોલીસ અધિક્ષક જી.તાપીએ હાલમાં નોવેલ કોરોના વાયરસ COVID 19 સંક્રમણ ન ફેલાય તે...
(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ) : આદિકાળથી આપણા દેશમાં ભારતીય ઋષિઓ દ્વારા આર્યુવેદિક પધ્ધતિથી ગમે તેવા હઠિલા રોગોને જડમુળમાંથી દુર કરવાની...