Year: 2020

તાપી : જીલ્લામાં આજે કોરોનાનાં 4 નવા કેસો નોંધાયા

 (પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તાપી જીલ્લામાં આજરોજ 4 કોરોના પોઝિટિવ દર્દીઓ ઉમેરાયા છે. જેની સાથે જીલ્લામાં અત્યાર સુધીમાં કુલ 236 પોઝિટિવ...

ઉકાઈ ડેમમાંથી 1.90 લાખ ક્યુસેક પાણી છોડવાનું શરૂ : તંત્ર એલર્ટ

(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ)  : છેલ્લા એક અઠવાડિયા કરતાં વધુ સમયથી સતત વરસાદ પડવાથી તથા ઉપરવાસમાં પણ વધુ વરસાદ પડતાં,...

ઉમરપાડા તાલુકામાં નવી વસાહત વિસ્તારમાં ૧૭ ગામોમાં ખેડૂતોએ બળદનું પૂજન કર્યું

(નલિન ચૌધરી દ્વારા, ભડકુવા-માંગરોળ) : ઉમરપાડા તાલુકાના નવી વસાહત વિસ્તારના 17 ગામમાં ખેડૂતોએ ચૌવરી અમાસની બળદોનું પૂજન કરી ઠેર ઠેર ઉજવણી...

ડાંગ જિલ્લા એન.એસ.યુ.આઈ. અને યુથ કોંગ્રેસ દ્વારા ડાંગના અધિક કલેકટરને આવેદન પત્ર સુપ્રત કરવામાં આવ્યું

(અર્જુન જાધવ દ્વારા, વઘઇ) : ડાંગ જિલ્લા NSUI(નેશનલ સ્ટુડન્ટ યુનિયન ઓફ ઈન્ડીયા) દ્વારા ડાંગ જિલ્લા ની આહવા, વઘઈ, સુબીર જેવી શૈક્ષણિક સંસ્થા...

ઉમરપાડા તાલુકામાં સતત વર્ષી રહેલાં વરસાદને પગલે મજૂરી કામ બંધ : કીટો અર્પણ

(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ) : ઉમરપાડા તાલુકામાં છેલ્લા નવ દિવસથી સતત પડી રહેલાં વરસાદને પગલે મજૂરી કામ બંધ થઈ ગયું...

માંગરોળ ખાતે આવેલી વર્ષો જૂની દરગાહ ઉપર આજે મોટી સંખ્યામાં દર્શન માટે લોકો ઉમટી પડયા

(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ) :  તાલુકા મથક માંગરોળ ખાતે વર્ષો જૂની મોટામિયાં બાવાની દરગાહ આવેલી છે. આ દરગાહ કોમી એકતાનું...

માંગરોળ તાલુકાનાં વન વિસ્તારોનાં માર્ગો જર્જરીત : આવેદનપત્ર અપાયું

(નઝીર પાંડોર દ્વારા,  માંગરોળ) : માંગરોળ તાલુકાનાં જે માર્ગો વનવિસ્તારમાંથી પસાર થાય છે. એ માર્ગોની હાલત ખૂબ જ જર્જરીત થઈ...

દિલ્હીના તબલીગી જમાત કેસમાં EDની અંકલેશ્વરના રવિદ્રા ગામે રેડ

(નઝીર પાંડોર-માંગરોળ)  : દિલ્હીના મૌલાના સાદ સાથે અંકલેશ્વર તાલુકાનાં રવિદ્રા ગામના મૌલાના અબ્દુલ્લાહ ઝાંઝી સાથે નજીકનાં સંબંધોના પગલે આજે ED, IB...

તાપી : વ્યારા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ગુનામાં છેલ્લા છ વર્ષથી વોન્ટેડ બે આરોપીઓને ઝડપી પાડતી એલ.સી.બી. તાપી 

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા):  શ્રીમતિ સુજાતા મજમુદાર સાહેબશ્રી પોલીસ અધિક્ષક જી.તાપીએ હાલમાં નોવેલ કોરોના વાયરસ COVID 19 સંક્રમણ ન ફેલાય તે...

સુરતીઓ આનંદો : સુરત ખાતે ૬.૫૦ કરોડના ખર્ચે ૫૦ બેડની નવી સરકારી આયુર્વેદ હોસ્પિટલનું નિર્માણ થશે

(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ) : આદિકાળથી આપણા દેશમાં ભારતીય ઋષિઓ દ્વારા આર્યુવેદિક પધ્ધતિથી ગમે તેવા હઠિલા રોગોને જડમુળમાંથી દુર કરવાની...