Year: 2020

તાપી : જીલ્લામાં આજે 5 નવા કેસો : બે ઉચ્છલ અને ત્રણ કેસો વ્યારાના

 (પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તાપી જીલ્લામાં આજરોજ 5 કોરોના પોઝિટિવ દર્દીઓ ઉમેરાયા છે. જેની સાથે જીલ્લામાં અત્યાર સુધીમાં કુલ 258 પોઝિટિવ...

વ્યારા નગર પાલિકા દ્વારા “સ્વચ્છ ભારત મિશન” અંતર્ગત તૈયાર થયેલ રીસોર્સ રીકવરી સ્ટેશનનું કલેકટરના હસ્તે લોકાર્પણ કરાયું

(માહિતિ વિભાગ દ્વારા, તાપી) : વ્યારા;રવિવાર: વ્યારા નગર પાલિકા દ્વારા "સ્વચ્છ ભારત મિશન" અંતર્ગત તૈયાર થયેલ રીસોર્સ રીકવરી સ્ટેશનનું કલેકટર...

અંકલેશ્વર-દઢાલ ને જોડતા અમરાવતી બ્રિજની હાલત ખખડધજ બનતા વાહનચાલકો પરેશાન

(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ) :  અંકલેશ્વર થી દઢાલ ને જોડતા અમરાવતી બ્રિજની હાલત ખખડધજ બનતા વાહનચાલકો ભારે પરેશાન થઈ રહ્યા છે,...

ભારતની પ્રથમ કોરોનાં રસી દોઢ માસમાં આવી જશે : તમામને મફત

(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ) : કોરોનાંની મહામારીથી સમગ્ર વિશ્વ હચમચી ગયું છે. આખું વિશ્વ કોરોનાંની રસીની રાહ જોઈ રહ્યુ છે. ત્યારે...

દક્ષિણ ગુજરાતમાં વરસાદથી ખરીફ વાવેતરને 125 કરોડનું નુકશાન

(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ)  : છેલ્લા બે અઠવાડીયાથી દક્ષિણ ગુજરાતમાં સતત વરસાદ પડી રહ્યો છે. જેને પગલે ખરીફ વાવેતરમાં ખેડૂતોને...

વન મંત્રીશ્રી ગણપતસિંહ વસાવાના હસ્તે ઐતિહાસિક સોનગઢ કિલ્લાના જીર્ણોધ્ધાર માટે ખાતમુહર્ત વિધી કાર્યક્રમ યોજાયો

તાપી જીલ્લાની ઓળખ અને ગૌરવ સોનગઢ કિલ્લાના જિર્ણોધ્ધાર માટે રાજ્ય સરકારે રૂપિયા ૪ કરોડની ફાળવણી કરી છે ઐતિહાસિક કિલ્લાનો જીર્ણોધ્ધાર...

તાપી જિલ્લામાં કોરોનાનો કહેર યથાવત: આજે નવા 7 કેસો : સાતેય કેસો વ્યારાનાં : આંકડો અઢીસોને પાર

 (પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તાપી જીલ્લામાં આજરોજ 7 કોરોના પોઝિટિવ દર્દીઓ ઉમેરાયા છે. જેની સાથે જીલ્લામાં અત્યાર સુધીમાં કુલ 253 પોઝિટિવ...

સુરત શહેરના પ્રવેશદ્વારો પર કોરોના રેપિડ ટેસ્ટ સેન્ટરો શરૂ

(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ)  : સુરત સહિત રાજ્યભરમાં ઉદ્યોગો ધમધમતા થઈ રહ્યા છે. આ ઉદ્યોગોમાં સુરત બહાર ઉપરાંત અન્ય પ્રાંતમાંથી મોટી...

ભરૂચ : દહેજની યશસ્વી રસાયણ કંપનીમાં ફરી એકવાર આગની ઘટના

(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ)  : ભરૂચ જિલ્લાના દહેજખાતે આવેલી યશસ્વી રસાયણ કંપનીમાં ફરી એકવાર આગ લાગવાની ઘટના બનતાં લોકોમાં દોડધામ મચી...

જંગલમાં યુવતીના અશ્લિલ ફોટા પાડનાર બે યુવકોના 24 મી સુધીનાં રિમાન્ડ

(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ)  : નવાપુરના કરજવેલથી નારણપુર તાલુકા ઉચ્છલનાં અકેશ રાજેશ ગાવીત અને સાહીલ મનીષ વળવીએ મોગલબારાનાં જંગલમાં યુવતીને...