Year: 2020

સુરતના હજીરા ખાતે આવેલી ITI માં વ્યવસાયલક્ષી વિવિધ ટ્રેડમાં પ્રવેશ મેળવી ઉજ્જવળ કારકિર્દી ઘડવાની સુવર્ણ તક

(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ) : સુરતના ચોર્યાસી તાલુકાના હજીરા મોરા ચાર રસ્તા ખાતે આવેલી ITI માં વ્યવસાયલક્ષી વિવિધ ટ્રેડમાં પ્રવેશ...

માંગરોળ DGVCL કચેરીની પ્રિ-મોન્સૂન કામગીરીની પોલ વરસાદે ખોલી

(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ)  : તાલુકા મથક માંગરોળ ખાતે DGVCLની કચેરી કાર્યરત છે.પરંતુ આ વર્ષે ચોમાસા પહેલાં અનેક HT કે...

તાપી જિલ્લામાં બાગાયતી પાકોની સહાય મેળવવા ખેડુતોને અનુરોધ:

(માહિતિ વિભાગ દ્વારા, તાપી)  : વ્યારા;બુધવાર: નાયબ બાગાયત નિયામક વ્યારા-તાપીની એક અખબારી યાદીમાં જણાવ્યા મુજબ વર્ષ:-૨૦૨૦–૨૦૨૧ માટે બાગાયત ખાતાની વિવિધ યોજનાઓના...

તા.૨૪ અને ૨૫ ઓગસ્ટના રોજ ગુજકેટ-૨૦૨૦ તથા શિક્ષણ બોર્ડની HSC /SSC પૂરક પરીક્ષા યોજાશે

(માહિતિ વિભાગ દ્વારા, તાપી) : વ્યારા;બુધવાર: તાપી જિલ્લા શિક્ષણાધિકારીની અખબારી યાદીમાં જણાવ્યા મુજબ હાલમાં ચાલી રહેલા કોરાના વાઈરસની પરિસ્થિતિને ધ્યાને...

તાપી : વ્યારાનાં વિરપુર ગામના બસ સ્ટેશન પાસે મારૂતિવાનમાં ભરેલ ભારતીય બનાવટનો ઇગ્લીશ દારૂનો જથ્થો પકડી પાડતી તાપી જીલ્લા લોકલ ક્રાઇમ બ્રાંચ

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : શ્રીમતિ સુજાતા મજમુદાર સાહેબશ્રી પોલીસ અધિક્ષક જી.તાપીએ હાલમાં નોવેલ કોરોના વાયરસ COVID 19 સંક્રમણ ન ફેલાય...

તાપી જિલ્લામાં આજે વ્યારાનાં 5 પોઝિટિવ દર્દીઓ સામે આવ્યા

 (પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તાપી જીલ્લામાં આજરોજ 5 કોરોના પોઝિટિવ દર્દીઓ ઉમેરાયા છે. જેની સાથે જીલ્લામાં અત્યાર સુધીમાં કુલ 232 પોઝિટિવ...

તાપી : વ્યારામાં ગણેશ નગર-મુસાનાં આધેડને કોરોના ભરખી ગયો : કુલ 16 દર્દીઓનાં મોત

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા): તાપી જીલ્લામાં આજરોજ વધુ એક કોરોના પોઝિટિવ દર્દીનું સારવાર દરમ્યાન મોત થયું છે. જેની સાથે જિલ્લામાં કુલ 16...

‘સલામતી માસ’ના ભાગરૂપે સુરત જિલ્લામાં આવેલી ઈન્ડસ્ટ્રીઝોમાં બનતા અકસ્માતોને ધટાડવા માટે ચાર સ્થળોએ મોકડ્રીલ યોજાઈ

(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ) : સુરતના હજીરા વિસ્તારમાં આવેલા મહાકાય કંપનીઓ તથા જિલ્લાની અન્ય મોટી ઈન્ડસ્ટ્રીઝોમાં આગ જેવી મોટી ધટનાઓ સમયે...

સરકારી વિજ્ઞાન કોલેજ વાંકલનાં કાયમી આચાર્યપદે ડૉ.પાર્થિવ કે. ચૌધરીની નિમણૂક કરાઈ

(નલિન ચૌધરી દ્વારા, ભડકુવા-માંગરોળ) : સુરત જિલ્લાના માંગરોળ તાલુકાના વાંકલ ખાતે આવેલ સરકારી વિજ્ઞાન કોલેજના સ્થાપના વર્ષ-૨૦૧૨થી કોલેજમાં ડૉ.પાર્થિવ કે....

સુરત શહેરીજનો માટે ખુશીનાં સમાચાર : 31મી સુધીમાં સમાન્યવેરામાં 32 ટકા રાહત

(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ) : સુરત મહાનગરપાલિકાએ સુરત શહેરીજનો માટે એક ખુશીનાં સમાચાર આપ્યા છે. જેમાં આગામી તારીખ 31 મી ઓગષ્ટ...