Month: August 2020

ભરૂચ : રાષ્ટ્રીય ધોરીમાર્ગ ૪૮ ઉપર નર્મદા ચોકડી પાસે કેમિકલ ભરેલું ટેન્કર પલ્ટી ખાઈ ગયું

(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ) : ભરૂચ રાષ્ટ્રીય ધોરીમાર્ગ ૪૮ ઉપર નર્મદા ચોકડી પાસે કેમિકલ ભરેલું એક ટેન્કર પલ્ટી ખાઈ જતા લોકોમાં...

સુરત જિલ્લાના તાલુકા મથક ઉમરપાડાની ઉમરપાડા ગ્રામ પંચાયતના સરપંચ ધ્વજવંદન કરવાનું ભૂલ્યા : ગ્રામજનોમાં ભારે રોષ

(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ) : સુરત જિલ્લાના તાલુકા મથક ઉમરપાડાની ઉમરપાડા ગ્રામ પંચાયતના સરપંચ ધ્વજવંદન કરવાનું ભૂલી જતાં ગ્રામજનોમાં ભારે રોષ...

તાપી જિલ્લાનો વરસાદ

(માહિતિ વિભાગ દ્વારા, તાપી) : વ્યારા:રવિવાર:-તાપી જિલ્લામાં અઠવાડીયાથી સતત હળવાથી ભારે વરસી રહ્યો છે. ફલડ કંટ્રોલ તરફથી પ્રાપ્ય આંકડાઓ મુજબ...

માંગરોળ-ઉમરપાડા તાલુકામાં સ્વતંત્ર પર્વની ઉત્સાહ અને ઉમંગ સાથે કરાયેલી ઊજવણી : માંગરોળ ખાતે કોરોનાં વોરીયસનું કરાયેલું બહુમાન  

(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ) : તારીખ ૧૫મી ઓગષ્ટનાં દિવસે સ્વતંત્ર પર્વની માંગરોળ અને ઉમરપાડા તાલુકામાં ઉત્સાહ અને ઉમંગ સાથે ઉજવણી કરવામાં...

તડકેશ્વર ખાતેથી બોગસ ડોક્ટરને ઝડપી પાડતી સુરત જિલ્લા SOG ટીમ

(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ) : સુરત જિલ્લાના તડકેશ્વર ગામે બોગ્સ ડોકટર તરીકે એક શખ્સ પેકટીસ કરી રહ્યો છે.એવી બાતમી સુરત જિલ્લા...

માંગરોળ તાલુકાનાં નાનીનરોલી ગામેથી ખેતરમાંથી એક મહિલાની લાશ મળી આવી

(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ)  : માંગરોળ તાલુકાનાં નાનીનરોલી ગામેથી મહેબૂબ ઉસ્માન આંધીનાં ખેતરમાંથી એજ ગામની ૫૪ વર્ષીય પ્રેમીબેન રમેશ વસાવાની...

ગુજરાત રાજ્યના માજી મુખ્યમંત્રી સ્વ. અમરસિંહભાઈ ચૌધરીની 16મી પુણ્યતિથિ નિમિતે પ્રાર્થનાસભા તથા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા)  : ગુજરાત રાજ્યના માજી મુખ્યમંત્રી સ્વ. અમરસિંહભાઈ ચૌધરીની 16મી પુણ્યતિથિ નિમિતે પ્રાર્થનાસભા તથા બ્લડ ડૉનેશન કેમ્પનું આયોજન...

ઉમરપાડા તાલુકાના શરદા ગામની આધેડ મહિલા મોહનનદીનાં પુરમાં તણાઇ

(નલિન ચૌધરી દ્વારા, ભડકુવા-માંગરોળ) : દક્ષિણ ગુજરાતમાં વરસાદ મનમુકીને વરસી રહ્યો છે બીજી તરફ  નીચાણ વાળા કોઝવે ઓળંગી રહેલાં અનેક લોકોનો...

તાપી જિલ્લામાં કોરોનાનો કહેર યથાવત : આજે નવા 4 કેસો નોંધાયા

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તાપી જીલ્લામાં આજરોજ 4 કોરોના પોઝિટિવ દર્દીઓ ઉમેરાયા છે. જેની સાથે જીલ્લામાં અત્યાર સુધીમાં કુલ 214 પોઝિટિવ...

ડૉ.અશ્વિન વસાવાનું મુખ્યમંત્રીનાં હસ્તે કોરોના વોરીયર્સ તરીકે સન્માન

(નલિન ચૌધરી દ્વારા, ભડકુવા-માંગરોળ) :  ડૉ.અશ્વિન વસાવા સાગબારા તાલુકાના નવીફણી-અમીયાર જેવાં અંતરિયાળ વિસ્તારનાં ગામના વતની છે જેઓની જન્મભૂમી નવીફણી-અમીયાર છે,...