Tapi

સોનગઢ તાલુકાના રાણીઆંબા ગામના બજાર ફળિયાને કન્ટેઇનમેન્ટ ઝોન, અને ટાંકી ફળિયાને બફર ઝોન જાહેર કરાયા

(માહિતિ વિભાગ દ્વારા, તાપી): વ્યારા: તા: ૨૩: વિશ્વભરમાં કોરોના વાયરસ COVID-19ને વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન ધ્વારા વૈશ્વિક મહામારી જાહેર કરેલ છે....

સોનગઢ તાલુકાના રાણીઆંબા ગામે “કોરોના”ના બે કેસ સામે આવ્યા

(માહિતિ વિભાગ દ્વારા, તાપી) : વ્યારા: તા: ૨૩: તાપી જિલ્લાના સોનગઢ તાલુકાના રાણીઆંબા ગામે બજાર ફળિયામાં "કોરોના"ના બે પોઝેટિવ કેસો...

પ્રાકૃતિક ખેતી આધારિત મોડેલ ફાર્મ/નિદર્શન બનાવી વધુને વધુ ખેડુતોને પ્રાકૃતિક ખેતી તરફ વાળવા રાજ્યપાલશ્રીનો અનુરોધ

બાયસેગના માધ્યમથી પ્રાકૃતિક ખેતી અંગે ખેડુતોને માર્ગદર્શન અપાયુ (માહિતિ વિભાગ દ્વારા, તાપી) : વ્યારા; મંગળવાર: રસાયણિક ખાતરો અને જતુંનાશક દવાના...

તાપી જિલ્લામાં પસંદગીનો વાહન નંબર મેળવવા અંગે :  

(માહિતિ વિભાગ - તાપી): વ્યારા; મંગળવાર: એ.આર.ટી.ઓ વ્યારાની એક અખબારી યાદીમાં જણાવ્યા મુજબ તાપી જિલ્લામાં મોટરીંગ પબ્લીકની સગવડતા માટે ગોલ્ડન...

વ્યારાની જનરલ હોસ્પિટલ ખાતે “કોરોના” ના ટેસ્ટ માટે મશીન ફાળવાયું 

(માહિતિ વિભાગ-તાપી) : વ્યારા: તા: ૨૩: "કોરાના" ના ટેસ્ટિંગ માટે રાજ્ય સરકાર દ્વારા વ્યારાની જનરલ હોસ્પિટલને ટ્રુ નેટ ( true...

કીકાકુઈ‌ આછલવા ગામની તમામ વિધવા બહેનોને અને અતિગરીબ કુટુંબીજનોને કિટ વિતરીત કરાઈ

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તારીખ ૨૩/૦૬/૨૦૨૦ ના રોજ મોજે કિકાકુઈ, તાલુકા સોનગઢ, જિ.તાપી મુકામે સ્વ.રણછોડભાઈ આર. ગામીત તેમજ સ્વ.ગંગાબેન આર.ગામીત...

‘ચિટફંડ પિડિતોને ને ન્યાય આપો’ લખેલા માસ્ક ટોક ઓફ ધી ટાઉન બન્યા

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : ગુજરાતમાં ઠેર ઠેર અનેક ચિટફંડ કંપનીઓમાં ગુજરાતના લાખો લોકોના નાણા ફસાયેલા છે. તે સહુ પીડિત જે...

લોક ડાઉન દરમ્યાન છેલ્લા ૧૧ માસથી ફોરેસ્ટ વિભાગના કર્મચારીઓ ઉપર હુમલો કરી નાસી જનાર ઇસમને ઝડપી પાડતી લોકલ ક્રાઈમ બ્રાન્ચ તાપી

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : શ્રી એન.એન.ચૌધરી પોલીસ અધિક્ષકશ્રી તાપી તથા શ્રી આર.એલ. માવાણી નાયબ પોલીસ અધિક્ષકશ્રી વ્યારા વિભાગનાઓએ તાપી જીલ્લામાં...

લોક ડાઉન દરમ્યાન બે વર્ષથી ડોલવણ પોલીસ સ્ટેશનના દારૂના ગુન્હાના વોન્ટેડ આરોપીને ઝડપી પાડતી લોકલ ક્રાઈમ બ્રાન્ચ તાપી

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા): શ્રી એન.એન. ચૌધરી પોલીસ અધિક્ષકશ્રી જી, તાપી તથા શ્રી આર. એલ. માવાણી નાયબ પોલીસ અધિક્ષકશ્રી વ્યારા વિભાગનાઓએ...

અમિષ દેવગનનાં નિવેદન અંગે વ્યારા પી.આઈ.શ્રીને આવેદનપત્ર અપાયું

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : મદ્રેસા મદિનતુલ ઉલુમ એહલે સુન્નત વલ જમાઅત દ્વારા આજરોજ વ્યારા પોલીસ ઈન્સ્પેકટરશ્રી ગોહિલસાહેબને એન્કર અમિષ દેવગણ...