Tapi

તાપી : વાલોડનાં ગોલવાડ ફળિયાનાં કોરોના પોઝિટિવ વૃધ્ધનું મોત

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા): તાપી જીલ્લામાં એક કોરોના પોઝિટિવ દર્દીનું સારવાર દરમ્યાન મોત થયું છે. જેની સાથે જિલ્લામાં કુલ 26 કોરોના પોઝિટિવ...

સાતપગલા ખેડૂત કલ્યાણ અને કિસાન પરિવહન યોજના અંતર્ગત સોનગઢ અને બાજીપુરા ખાતે કાર્યક્રમ યોજાયો

(માહિતી બ્યુરો વ્યારા) તા.૧૦ ઃ ગુજરાત રાજ્યના કૃષિ વિકાસ અને ખેડૂતોના કલ્યાણ માટે સાત પગલા ખેડૂત કલ્યાણ યોજનાઓનો શુભારંભ રાજ્યના...

તાપી : જીલ્લામાં આજે 7 નવા કોરોના દર્દીઓ ઉમેરાયા છે

 (પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તાપી જીલ્લામાં આજરોજ 07 કોરોના પોઝિટિવ દર્દીઓ ઉમેરાયા છે. જેની સાથે જીલ્લામાં અત્યાર સુધીમાં કુલ 437 પોઝિટિવ...

તાપી : તાલુકાં, જિલ્લા પંચાયતની વર્ષ 2020માં યોજાનાર સામાન્ય ચૂંટણીમાં રોટેશન પધ્ધતિએ અનામત બેઠકોમાં ફેરફાર કરાયા

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : રાજ્ય ચૂંટણી આયોગ, ગાંધીનગર દ્વારા તાપી જિલ્લાની તાપી જિલ્લા પંચાયત તેમજ ડોલવણ, નિઝર, કુકરમુંડા, સોનગઢ, ઉચ્છલ,...

ધી નિઝર તાલુકા ખેડૂત સહકારી ખરીદ વેચાણ સંઘ લી. નિઝરનાં ૧૧-મંડળી પ્રતિનિધિ તથા ૨ વ્યક્તિ ડેલીગેટની ચુંટણી યોજાઈ

(માહિતી બ્યુરો, વ્યારા) તા.૦૯ઃ ધી નિઝર તાલુકા ખેડૂત સહકારી ખરીદ વેચાણ સંઘ લી. નિઝરનાં ૧૧-મંડળી પ્રતિનિધિ તથા ૨ વ્યક્તિ ડેલીગેટની...

તાપી જિલ્લામાં સ્પોર્ટ્સ પર્સન એમ્પ્લોયમેન્ટ ગાઇડન્સ એન્ડ એડવાઇઝરી સેન્ટર કાર્યરત

(માહિતી બ્યુરો, વ્યારા) : તા.૦૯ઃ ગુજરાત સરકારના રમત ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ, ગાંધીનગર દ્વારા આગામી દિવસોમાં ગુજરાતના રમતવીરો/ખેલાડીઓ...

તાપી જિલ્લાનું ગૌરવ : આદર્શ પ્રાાથમિક શાળા કપુરાના શિક્ષકા પારૂલબેન ને ગાંધીનગર ખાતે માન.મુખ્યમંત્રી, રાજ્યપાલ, શિક્ષણમંત્રી સહિત મહાનુભાવોની ઉપસ્થિતિમાં રાજ્યના શ્રેષ્ઠ શિક્ષકનું મળ્યુ સન્માન

(માહિતી બ્યુર,વ્યારા) તા.૯ઃ જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ તાપી સંચાલિત આદર્શ પ્રાથમિક શાળા કપુરા ખાતે ફરજ બજાવતા શ્રીમતિ પારૂલબેન પી.ચક્રવર્તી નું...

તાપી : કોરોના બેફામ : વધુ 14 કેસો નોંધાયા : કુલ કેસો 430

 (પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તાપી જીલ્લામાં આજરોજ 14 કોરોના પોઝિટિવ દર્દીઓ ઉમેરાયા છે. જેની સાથે જીલ્લામાં અત્યાર સુધીમાં કુલ 430 પોઝિટિવ...

2 લાખ આયુર્વેદીક ગોળીઓનું વિનામૂલ્યે વિતરણ કરનાર વૈધરાજ સંદિપ સી. પટેલનું સંઘ દ્વારા સન્માન

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : કોરોના મહામારીની વચ્ચે લોકોની ઇમ્યુનીટી વધારવા માટે આયુર્વેદિક ઉકાળો અને આયુર્વેદીક ટેબ્લેટનો ઉપયોગ ખૂબ જ કારગર...

તાપી જિલ્લાના આંબાપાણી ઈકો ટુરિઝમનું ઈ લોકાર્પણ પ્રવાસન મંત્રીશ્રી જવાહર ચાવડાના વરદ્ હસ્તે કરાયું

પ્રવાસીઓ માટે રૂા. ૨.૨૨ કરોડના ખર્ચે આકર્ષક ટ્રી હાઉસ, ફૂડ કોર્ટ, ચિલ્ડ્રન પ્લે એરિયા, બોટીંગ ડેક, મેઈન ગેટ, પાર્કિંગ, લેન્ડ...