વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ શરૂ કરેલ સ્વચ્છતાના યજ્ઞમાં જોડાઈ સૌ સાથે મળી કુટુંબ સમાજ રાજ્યને સ્વચ્છ બનાવી સ્વસ્થ અને સમૃધ્ધ રાષ્ટ્રનું નિર્માણ કરીએ : – મંત્રીશ્રી કિશોરભાઈ કાનાણી
આરોગ્ય મંત્રી કિશોરભાઈ કાનાણીની અદયક્ષતામાં વ્યારા ખાતે જિલ્લા કક્ષાનો માતા યશોદા એવોર્ડ કાર્યક્રમ યોજાયો (માહિતી બ્યુરો દ્વારા; વ્યારા) : રાજય...
