Tapi

તાપી જીલ્લામાં છેલ્લા બે દિવસથી કોઈ નવો કેસ નોંધાયેલ નથી

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તાપી જીલ્લામાં આજે કોઈ નવો કેસ નોંધાયેલ નથી. જે સાથે જીલ્લામાં અત્યાર સુધીમાં કુલ 896 પોઝિટિવ કેસો...

નિઝર તાલુકાના સેવાસદન ખાતે ૭૨મા પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરવામાં આવી

(મુકેશ પાડવી દ્વારા, વેલ્દા-નિઝર) : તાપી જિલ્લાના નિઝર તાલુકાના મામલતદારશ્રી અને તાલુકા વિકાસ અધિકારીની ઉપસ્થિતિમાં નિઝર તાલુકાના સેવાસદન ખાતે ૭૨મા...

તાપી જીલ્લામાં આજે કોઈ નવો કોરોના કેસ નોંધાયેલ નથી

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તાપી જીલ્લામાં આજે કોઈ નવો કેસ નોંધાયેલ નથી. જે સાથે જીલ્લામાં અત્યાર સુધીમાં કુલ 896 પોઝિટિવ કેસો...

તાપી જિલ્લામાં આગામી યોજાનાર ચૂંટણી દરમિયાન કોઇ પણ પ્રાર્થના સ્થળનો ચૂંટણી પ્રચાર માટે ઉપયોગ કરી શકાશે નહી

(માહિતી બ્યુરો દ્વારા, વ્યારા) : તાપી જિલ્લામાં આગામી તા.28.02.2021ના રોજ જિલ્લા,તાલુકા અને નગરપાલિકાની સામાન્ય તેમજ પ્રસંગોપાત ખાલી પડેલ બેઠકોની પેટા...

ચૂંટણી પ્રચાર દરમિયાન લાઉડ સ્પીકરના ઉપયોગ પર લદાયા પ્રતિબંધ

(માહિતી બ્યુરો દ્વારા, વ્યારા) :  લાઉડ સ્પીકરના ઉપયોગથી થતા અવાજ પ્રદૂષણ તથા ઘોંઘાટને કારણે અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ, વૃદ્ધો, અશકત અને...

તાપી જિલ્લામાં પરવાનગી વગર સભા સરઘસ કાઢવા પર પ્રતિબંધ

(માહિતી બ્યુરો દ્વારા, વ્યારા-તાપી): આગામી તા. 28/02/2021ના રોજ જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત, નગરપાલિકાની સામાન્ય તેમજ પ્રસંગોપાત ખાલી પડેલ બેઠકોની પેટા...

તાપી : નિઝર ખાતે તાપી નદીમાંથી બે પુરુષોના મૃતદેહો મળી આવ્યા

(મુકેશ પાડવી દ્વારા, વેલ્દા-નિઝર) :  તાપીના નિઝર ખાતે તાપી નદીમાંથી બે પુરુષોના મૃતદેહો મળી આવ્યા હતા. કોઈ અગમ્ય કારણોસર તાપી...

તાપી : જિલ્લા ભાજપના મધ્યસ્થ કાર્યાલયનું ઉદ્ઘાટન : બીટીએસના ધવલ ચૌધરીની આગેવાનીમાં મોટી સંખ્યામાં કાર્યકરોએ ભાજપનો ખેસ પહેર્યો

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : હાલની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને ભાજપે કર્યું મધ્યસ્થ કાર્યાલયનું ઉદ્ઘાટન. મંત્રી ગણપતસિંહ વસાવા અને પૂર્વ ધારાસભ્ય...

તાપી : વ્યારામાં એક કોરોના કેસ નોંધાયો : 4 કેસો હાલ એક્ટિવ

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તાપી જીલ્લામાં આજે એક નવો કેસ નોંધાયેલ છે. જે સાથે જીલ્લામાં અત્યાર સુધીમાં કુલ 896 પોઝિટિવ કેસો...

તાપી જિલ્લામાં વ્યારા ખાતે થઇ ૭૨મા પ્રજાસત્તાક પર્વની જિલ્લા કક્ષાની ઉજવણી

અનેક નામી અનામી સ્વાતંત્ર્ય વીરોના બલિદાનને ગૌરવપૂર્વક યાદ કરી દિવ્ય અને ભવ્ય ભારત નિર્માણના સ્વપ્નને સાકાર કરવા પ્રતિબધ્ધ બનીએ: -મંત્રીશ્રી...