Tapi

કોરોનાની ગતિને સંપૂર્ણપણે રોકવા માટે નવી ગાઈડલાઈન અમલમાં મુકાઈ

(માહિતી બ્યુરો દ્વારા, વ્યારા) તા.૦૧ઃ વિશ્વભરમાં કોરોના વાયરસ COVID-19ને વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન દ્વારા વૈશ્વિક મહામારી જાહેર કરેલ છે. જે બાબતે...

તાપી જિલ્લામાં ચુંટણી પ્રચાર અંગે પ્રતિબંધ ફમાવતું જાહેરનામું

(માહિતી બ્યુરો દ્વારા, વ્યારા) તા.૦૧ઃ આગામી દિવસોમાં જિલ્લા/તાલુકા પંચાયત તથા નગરપાલિકાની સામાન્ય ચુંટણી યોજાનાર છે. તે અંતર્ગત આચારસંહિતાના અમલીકરણ દરમિયાન...

તાપી જીલ્લામાં છેલ્લા બે દિવસથી કોઇ નવો કેસ નોંધાયેલ નથી

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તાપી જીલ્લામાં આજે કોઇ નવો કેસ નોંધાયેલ નથી. જે સાથે જીલ્લામાં અત્યાર સુધીમાં કુલ 898 પોઝિટિવ કેસો...

પોલીસની માનવીય અભિગમ ધરાવતી પ્રશંશનીય કામગીરી તાપી DSP સુજાતા મજમુદાર તથા વ્યારા DYSP માવાણીની સુચના અને માર્ગદર્શન હેઠળ પોલીસ પ્રજાનો મિત્ર છે તે ઉકિત સાર્થક કરતી ઉકાઈ પોલીસ

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા)  : ગઈ તા :  ૨૮/૦૧/૨૦૨૧ ના રોજ અત્રેના ઉકાઈ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં આવેલ થર્મલ પાવર સ્ટેશનમાં અન્ય...

કોરોનાકાળ દરમિયાન સમાજની સુરક્ષા માટે ખડેપગે ફરજ બજાવનાર પોલીસકર્મીઓને વેકસીનનો ડોઝ અપાયો..

(માહિતી બ્યુરો દ્વારા, વ્યારા) : તાપી જિલ્લામાં કોરોનાને નાથવા વહીવટ તંત્ર સાથે આરોગ્ય વિભાગે જે રીતે કામગીરી કરી તે ખૂબ...

ડોલવણ પોલીસ સ્ટેશનની હદમાંથી ફેબ્રુઆરી ૨૦૨૦માં નાળિયેરની આડમાં નાશીકથી ભાવનગર દારૂ સપ્લાય કરનાર વોન્ટેડ આરોપીને આગિયાર મહિના બાદ નાશીક ખાતેથી ઝડપી પાડી અન્ય ૧૦ ગુન્હાઓની કબુલાત કરાવતી લોકલ ક્રાઈમ બ્રાંચ તાપી

તાપી જીલ્લાનાં વ્યારામાં આજે બે નવા કોરોના કેસો નોંધાયા

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તાપી જીલ્લામાં આજે બે નવા કેસ નોંધાયેલ છે. જે સાથે જીલ્લામાં અત્યાર સુધીમાં કુલ 898 પોઝિટિવ કેસો...

વ્યારાનાં કાનપુરા, રામનગર સોસાયટીનાં રહીશોનો ધરવેરાનો પ્રશ્ન ઉકેલાયો 

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : કાનપુરા, કુભારવાડ રામનગર સોસાયટીના રહીશોએ વર્ષ ૨૦૧૯ સુધી ગ્રામ પંચાયતમાં ઘરવેરો ભરતા આવેલા છે . તેમ...

તાપી : ચાકધરા ખાતે જનજીવન એજયુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા વનસ્પતિ પરિચય શિબિર યોજાયો

(પ્રતિનિધિ દ્વારા , વ્યારા) : જનજીવન એજયુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા તાપી જિલ્લામાં ચાકધરા ગામે બે દિવસનો વનસ્પતિ પરિચય શિબિર...

તાપી જિલ્લામાં શહીદ દિન નિમિત્તે બે મિનિટનું મૌન પાળી શહીદોને શ્રદ્ધાસુમન અર્પિત કરાયું

(માહિતી બ્યુરો દ્વારા, વ્યારા) : ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામમાં પોતાના પ્રાણનું બલિદાન આપ્યું છે તેવા શહીદોની સ્મૃતિમાં ૩૦મી જાન્યુઆરી, ૨૦૨૧ને શનિવારના...