Tapi

તાપી જિલ્લા ગ્રામ્ય વિસ્તારોમાં મલ્ટી પરપઝ હેલ્થ વર્કરની ૭૦ જેટલી ખાલી જગ્યાઓ કોરોના મહામારીમાં તાત્કાલિક ભરવા આવેદન પત્ર અપાયું 

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) :  તાપી જિલ્લા નોકરી વાંછુક બેકાર ઉમેદવારો દ્વારા તાપી જિલ્લાનાં અધિક કલેક્ટરને આવેદન પત્ર આપી તાપી જિલ્લા...

તાપી જીલ્લામાં આજે 65 નવા કેસ નોંધાયા : 4 કોરોના દર્દીઓનાં મોત : 327 કેસો હાલ એક્ટિવ

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તાપી જીલ્લામાં આજે 65 નવા કેસ નોંધાયેલ છે. જે સાથે જીલ્લામાં અત્યાર સુધીમાં કુલ 1458 પોઝિટિવ કેસો...

RTPCR ટેસ્ટ, કોન્ટેક્ટ ટ્રેસીંગ અને વેક્શિનેશન વધારી લોકોની સુરક્ષા સુનિશ્વિત કરીએ : -પ્રભારી સચિવશ્રી મિલિન્દ તોરવણે

કોવિડ-૧૯ સંદર્ભે વ્યારા ખાતે તાપી જિલ્લા પ્રભારી સચિવ શ્રી મિલિન્દ તોરવણેની અધ્યક્ષતામાં સમીક્ષા બેઠક યોજાઇ કોરોના ટેસ્ટ અને રસીકરણ માટે...

તાપી જીલ્લામાં આજે 61 નવા કેસ નોંધાયા : 281 કેસો હાલ એક્ટિવ

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તાપી જીલ્લામાં આજે 61 નવા કેસ નોંધાયેલ છે. જે સાથે જીલ્લામાં અત્યાર સુધીમાં કુલ 1393 પોઝિટિવ કેસો...

તાપી જીલ્લામાં આજે 68 નવા કેસ નોંધાયા

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તાપી જીલ્લામાં આજે 68 નવા કેસ નોંધાયેલ છે. જે સાથે જીલ્લામાં અત્યાર સુધીમાં કુલ 1332 પોઝિટિવ...

તાપી જીલ્લામાં આજે 57 નવા કેસ : 187 કેસો હાલ એક્ટિવ

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તાપી જીલ્લામાં આજે 57 નવા કેસ નોંધાયેલ છે. જે સાથે જીલ્લામાં અત્યાર સુધીમાં કુલ 1264 પોઝિટિવ કેસો...

વઘઈ તાલુકાના ચીચીનાંગાવઠા ગામે એક આધેડ વયના વ્યક્તિનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા, ચિંતામાં જ ગળેફાંસો ખાઈ કરી લીધી આત્મહત્યા

(અર્જુન જાધવ દ્વારા, વઘઈ)  :  હાલમાં એક એવી ઘટના સામે આવી છે જેમાં ડાંગ જિલ્લામાં વઘઈ તાલુકાના ચીચીનાંગાવઠા ગામના ગનશુભાઈ...

તાપી : ઔદ્યોગિક તાલીમ સંસ્થા-વ્યારા ખાતે લર્નિગ લાઇસન્સની કામગીરી સ્થગીત

(માહિતી બ્યુરો દ્વારા, વ્યારા-તાપી) : તા.૧૫: તાપી જિલ્લાના વ્યારા સ્થિત ઔદ્યોગિક તાલીમ સંસ્થા ખાતે લર્નિગ લાઇસન્સની કામગીરી કરતા કર્મચારી કોવીડ-૧૯...

તાપી જિલ્લામાં કોરોના પ્રતિરોધક રસીકરણનો આંકડો ૯૦ હજારને પાર

(માહિતી બ્યુરો દ્વારા, વ્યારા-તાપી)  : તા.૧૫: રાજ્યમાં છેલ્લા કેટલાક સમયથી વધી રહેલ કોરોના સંક્રમણને અટકાવવા રાજ્ય સરકાર દ્વારા "સાવચેતી એજ...

ઉમરપાડા તાલુકાનાં વાડી ગામનાં પત્રકારનું નિધન

(નલિન ચૌધરી દ્વારા, ભડકુવા-માંગરોળ) : સુરત જિલ્લાના ઉમરપાડાના વાડી ગામ ખાતે રહેતા પત્રકાર રમેશભાઈ ભીમસિંહ ઠાકોર(ઉ.વ 63)નું અવસાન થયું હતું....