Tapi

તાપી : જિલ્લાની જનરલ હોસ્પિટલ વ્યારા ખાતે રોજના 500 RT – PCR ટેસ્ટ કરી શકાશે : હવે રિપોર્ટ સમયસર મળી જશે

(માહિતી વિભાગ દ્વારા, તાપી) : ગત રોજ તા 24/04/21 ના રોજ માનનિય કલેકટર શ્રી આર.જે. હાલાણી દ્વારા PCR લેબોરેટરી નુ...

તાપી જીલ્લામાં આજે 71 નવા કેસ નોંધાયા : 654 કેસો હાલ એક્ટિવ

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તાપી જીલ્લામાં આજે 71 નવા કેસ નોંધાયેલ છે. જે સાથે જીલ્લામાં અત્યાર સુધીમાં કુલ 1956 પોઝિટિવ કેસો...

કોવિડ વાઇરસની મહામારી સામે રોગ પ્રતિકારક શક્તિ વધારવાના આયુર્વેદિક ઉપાયો

આયુષ મંત્રાલય દ્વારા કોવિડ-19ની હાલની વિપરીત સ્થિતિમાં રોગ પ્રતિકારક શક્તિ ટકાવી રાખાવા કેટલાક ઘરગથ્થુ આયુર્વેદિક ઉપાયો જણાવવામાં આવ્યા (માહિતી બ્યુરો...

૨૪મી એપ્રિલ રાષ્ટ્રીય પંચાયતી રાજ દિવસની ઉજવણી : ઉખલદા ગ્રામ પંચાયતને શ્રેષ્ઠ ગ્રામ પંચાયતનો એવોર્ડ એનાયત

ભારત સરકારના પંચાયતી રાજ મંત્રાલય દ્વારા સોનગઢ તાલુકાની ઉખલદા ગ્રામ પંચાયતને શ્રેષ્ઠ ગ્રામ પંચાયતનો એવોર્ડ એનાયત : ઉખલદા ગ્રામ પંચાયતે...

મહામારીમાં મક્કમ પડકાર એટલે રસીકરણ અભિયાન: તાપી જિલ્લામાં સો ટકા રસીકરણ કરવા વહીવટીતંત્ર દ્વારા ઠેરઠેર રસીકરણ કાર્યક્રમો/લોકજાગૃતિ કેમ્પો નું આયોજન કરાયુ 

(માહિતી બ્યુરો દ્વારા, વ્યારા-તાપી) :  તા.૨૪: વિશ્વવ્યાપી કોવીડ-૧૯ મહામારીના સંક્રમણ સામે આરોગ્ય રક્ષા કવચ આપતું કોરોના રસીકરણ અભિયાન અંતર્ગત સમગ્ર...

તાપી જીલ્લામાં આજે 77 નવા કેસ નોંધાયા : 626 કેસો હાલ એક્ટિવ

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તાપી જીલ્લામાં આજે 77 નવા કેસ નોંધાયેલ છે. જે સાથે જીલ્લામાં અત્યાર સુધીમાં કુલ 1885 પોઝિટિવ કેસો...

તાપી : કુકરમુંડા તાલુકાના ઈંટવાઈ અને ઝીરીબેડા ગામમાં લગ્ન પ્રસંગમાં ભીડ એકઠી કરનારાઓ ઉપર નિઝર પોલીસે ગુનો દાખલ કર્યો

(મુકેશ પાડવી દ્વારા, વેલ્દા-નિઝર) : કુકરમુંડા તાલુકાના ઈંટવાઈ અને ઝીરીબેડા ગામમાં લગ્ન પ્રસંગ આયોજીત કરનારાઓ ઉપર સ્થાનિક પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં...

તાપી જીલ્લામાં આજે 89 નવા કેસ નોંધાયા : 579 કેસો હાલ એક્ટિવ

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તાપી જીલ્લામાં આજે 89 નવા કેસ નોંધાયેલ છે. જે સાથે જીલ્લામાં અત્યાર સુધીમાં કુલ 1808 પોઝિટિવ કેસો...

તાપી જિલ્લામાં રસીકરણની કામગીરી ઝુંબેશરૂપે 94 હજાર નાગરિકોને કોરોના પ્રતિરોધક રસીનો પ્રથમ ડોઝ અપાયો

(માહિતી બ્યુરો દ્વારા, વ્યારા-તાપી)  :  તા.22: તાપી જિલ્લામાં કોરોનાગ્રસ્ત દર્દીઓને સઘન સારવાર મળી રહે તે માટે કલેક્ટર આર.જે.હાલાણીની સીધી દેખરેખ...

સાફલ્ય ગાથા : વ્યારા સ્થિત “જય બાબા બર્ફાની” અને “ જૈન સમાજ ખીચડી ઘર” દ્વારા કોરન્ટાઇન રહેલા પરિવારો માટે નિશુલ્ક ટીફીન અને ભોજનની વ્યવસ્થા

સમાજમાં રહીને અનામી રહી ફક્ત સેવા કરવાની ઉમદા ભાવના દર્શાવે છે કે માનવતાએ જાતિ-ધર્મથી પર છે - સંપાદન-વૈશાલી જે. પરમાર...