Tapi

સોનગઢના મલંગદેવમાં શરદાપીઠ દ્વારકાના જગદગુરુ શંકરાચાર્ય પૂ.સદાનંદ સરસ્વતી મહારાજનો સત્સંગ યોજાયો 

અંગ્રેજોએ જે રીતે આપણને ગુલામ બનાવ્યા એ રીતે ખ્રીસ્તિ પણ ગુલામ બનાવવા માંગે છે: પૂ.સદાનંદ સરસ્વતી મહારાજ  (પ્રતિનિધિ દ્વારા, સુરત) :   ડાંગ જિલ્લામાં સતસંગ...

સુરતમાં યોજાયેલ સાયકલોથોનમાં ભાંડુતનાં ડો.ધર્મેશ પટેલે ભાગ લીધો

(પ્રતિનિધિ દ્વારા, સુરત) : વિશ્વ સાયકલ દિવસની ઉજવણીનાં ઉપલક્ષમાં સુરતનાં વેસુ વિસ્તારની JMX મલ્ટી સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ દ્વારા સાયકલ પ્રવૃત્તિને પ્રોત્સાહિત...

બ્લોક રિસોર્સ સેન્ટર ઓલપાડ દ્વારા કન્યા કેળવણી રથયાત્રા અને શાળા પ્રવેશોત્સવનું આયોજન

(પ્રતિનિધિ દ્વારા, સુરત) : સર્વ શિક્ષા અભિયાન મિશન અંતર્ગત ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારની પ્રાથમિક શાળાઓમાં પહેલા ધોરણમાં પ્રવેશપાત્ર બાળકોને પ્રવેશ અપાવીને...

સંસ્કારી બનીને સંયમી બનવું એ જીવન જીવવાની જડીબુટ્ટી છે : પૂ. પંન્યાસપ્રવર પદ્મદર્શન વિજ્યજી મહારાજ

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : કાનપુરા સ્થિત શ્રી મુનિસુવ્રત સ્વામી જિનાલયની સામે આવેલા શ્રીવ્યારા જૈન સંઘના ઉપાશ્રયે પધારલા પૂ. પંન્યાસપ્રવર પદ્મદર્શન...

વાવાઝોડા સામે પુર્વ તૈયારી અને સુરક્ષા : ચાલો જાણીએ સંભવિત Biparjoy “બિપોરજોય” વાવઝોડાની આગાહીને પગલે કેવી તકેદારી રાખવી ??

વાવાઝોડા પહેલાં, વાવાઝોડા દરમિયાન અને વાવાઝોડા બાદ તકેદારીનાં કેવાં પગલા લેવા તેની જાણકારી મેળવવાથી વધુ નુકસાન થતું અટકાવી શકાય છે...

તાપી જિલ્લામાં આગામી ૧૨મી થી ૨૬ જુન-૨૦૨૩ દરમ્યાન સઘન ઝાડા નિયંત્રણ પખવાડિયા ઉજવણી

ઓ.આર.એસ. અને ઝીંક વિતરણ સાથે સ્વચ્છતા અંગે જન જાગૃતિ, હાથ ધોવાની પધ્ધતિનું નિદર્શન જેવી પ્રવૃત્તિઓ હાથ ધરાશે ................ માહિતી બ્યુરો...

રાજ્યમંત્રીશ્રી કુંવરજીભાઇ હળપતિના અધ્યક્ષ સ્થાને સિંચાઈ વિભાગના ઉચ્ચ અધિકારીઓ સાથે યોજાઇ અગત્યની બેઠક

માહિતી બ્યુરો તાપી તા.૦૮ આદિજાતિ વિકાસ, શ્રમ અને રોજગાર, અને ગ્રામ વિકાસ વિભાગના રાજ્ય મંત્રી શ્રી કુંવરજીભાઇ હળપતિના અધ્યક્ષસ્થાને સિંચાઈ...

વ્યારા નગરપાલિકા દ્વારા “સ્વનિધિ થી સમૃધ્ધિ કેમ્પ” યોજાયો

માહિતી બ્યુરો તાપી તા.૦૮ ભારત સરકારશ્રીના આવાસ અને શહેરી બાબતોના મંત્રાલય દ્વારા PM SVANidhi યોજનાના લાભાર્થીઓ અને તેમના પરિવારને સરકારની...

૯મી જૂન અમર સેનાની ભગવાન બિરસા મુંડાની પુણ્યતિથિ

(તાપી માહિતી બ્યુરો): વ્યારા: તા.૮: તારીખ ૯મી જૂન અમર સેનાની ભગવાન બિરસા મુંડાની પુણ્યતિથિ. બિરસા મુંડા. મુંડા વનવાસીઓ સહિત સમગ્ર...

રાજ્યમંત્રીશ્રી કુંવરજીભાઇ હળપતિના અધ્યક્ષ સ્થાને સિંચાઈ વિભાગના ઉચ્ચ અધિકારીઓ સાથે યોજાઇ અગત્યની બેઠક

માહિતી બ્યુરો તાપી તા.૦૮ આદિજાતિ વિકાસ, શ્રમ અને રોજગાર, અને ગ્રામ વિકાસ વિભાગના રાજ્ય મંત્રી શ્રી કુંવરજીભાઇ હળપતિના અધ્યક્ષસ્થાને સિંચાઈ...