નારી પ્રતિની આપણી દ્રષ્ટિ સમૂળગી બદલીને કોઈ અબળાનાં જીવનમાં વસંત ખીલવીએ, ત્યારે ને ત્યારે જ આપણું કહેવાતુ સરસ્વતી પૂજન સાર્થક ગણાશે
(વિજય પટેલ દ્વારા, ઓલપાડ) : સૃષ્ટિનો કર્તા પોતેજ એક શિક્ષક છે જ્યારે અનેક આશ્ચર્યોથી ભરેલી આખી સૃષ્ટિ જાણે સ્વયં એક...
