વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના સમાજશાસ્ત્ર વિભાગનાં, એમ.એસ.ડબલ્યુ. પ્રોગ્રામમાં એચ.આઈ.વી./એઇડ્સ જાગૃતિ કાર્યક્રમ યોજાયો
(પ્રતિનિધિ દ્વારા, સુરત) : વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના કુલપતિશ્રી ડૉ. કે.એન. ચાવડાની પ્રેરણાથી તથા રજીસ્ટ્રારશ્રી ડૉ. રમેશદાન ગઢવી અને...
