Surat

માંગરોળ અને ઉમરપાડાના દેવઘાટ અને બણભા ડુંગર પ્રવાસન કેન્દ્રો કોરોના વાઈરસના જોખમે વનવિભાગે 31 માર્ચ સુધી બંધ કર્યા છે

(નિલય ચૌહાણ દ્વારા, દેગદિયા-માંગરોળ)  : માંગરોળ તાલુકાના બણભા ડુંગર પ્રવાસન કેન્દ્ર અને ઉમરપાડાનું દેવઘાટ પ્રવાસન કેન્દ્ર કોરોના વાયરસના જોખમના પગલે વન...

ઉમરપાડા તાલુકાના વાડી ગામનો હાટ બજાર ૩૧ મી માર્ચ સુધી બંધ રહેશે

(નિલય ચૌહાણ દ્વારા, દેગદિયા-માંગરોળ) : ઉમરપાડા તાલુકાના વાડીગામે દર રવિવારે હાટ બજાર ભરાય છે જેમાં આજુબાજુના વિસ્તારના 30 થી ૪૦...

માંગરોળના ઝાખરડા ગામની પ્રાથમિક શાળામાં હિન્દુ મુસ્લિમ બાળકોએ હોળી અને ધુળેટીની અનોખી ઉજવણી કરી

હિન્દુ અને મુસ્લિમ સમાજના બાળકોએ એકબીજાને ખજૂર ચણા ખવડાવ્યું રંગ લગાવી કોમી એકતાનું ઉદાહરણ પૂરું પાડયું હતું (નિલય ચૌહાણ દ્વારા, ...

વર્ષ દહાડે ૧૨૦ ટન જેટલું અળસીયાનું વર્મી કમ્પોસ્ટ ખાતરનું ઉત્પાદન કરીને વેચાણ કરતી ‘નવદુર્ગા મહિલા મંડળ’ની આદિવાસી બહેનો

૮મી માર્ચ આંતરરાષ્ટ્રીય મહિલા દિન : અડાજણ ખાતે ચાલી રહેલા સરસ મેળામાં ઘરના ફુલ-છોડ માટે ઉપયોગી અળસીયાનું વર્મી કમ્પોસ્ટ ખાતર...

કડી ખાતે ખ્વાજા બદરુદ્દીન ચિશ્તીનો ભવ્ય ઉર્સ ઉજવાયો.

(નિલય ચૌહાણ દ્વારા,  દેગડિયા-માંગરોળ)  : મોટામિયાં માંગરોલની ઐતિહાસિક ગાદી સાથે સંકળાયેલા મહાન સૂફી સંત હજરત ખ્વાજા બદરુદ્દીન ચિશ્તી (ર.હ) નો...

મોસાલી ગામે રાષ્ટ્રીય ગ્રામ સ્વરાજ અભિયાન અંતર્ગત અને પંચાયતી રાજના ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને અધિકારીઓની તાલીમ શિબિર યોજાઈ

(નિલય ચૌહાણ દ્વારા,  દેગડિયા-માંગરોળ)  : માંગરોળ તાલુકાના મોસાલી ગામે રાષ્ટ્રીય ગ્રામ સ્વરાજ અભિયાન અંતર્ગત ગ્રામ પંચાયતના ચૂંટાયેલા સરપંચ અને સભ્યો અને...

જી. આઈ. પી. સી. અેલ. કંપનીના કર્મચારીઓની ગાડી શાહ ગામે પલટી ગઈ

કંપનીના દસ કર્મચારીઓ અને ડ્રાઇવર સહિત 11નો સામાન્ય ઇજા સાથે ચમત્કારિક બચાવ થયો હતો. (નિલય ચૌહાણ દ્વારા,  માંગરોલ-દેગડીયા)  : માંગરોળ અને...

માંડવીના પાતલ આશ્રમની મુકતા ગાયકવાડ પુસ્તક વાંચક સ્પર્ધામાં જિલ્લામાં દ્વિતીય ક્રમે આવી

(નિલય ચૌહાણ દ્વારા,  માંગરોલ-દેગડીયા)  :  માંડવી તાલુકાની પાતલ આશ્રમશાળામાં ઘણા વિદ્યાર્થીઓ એ તાલુકા કક્ષાની વાંચક સ્પર્ધામાં ભાગ લીધો હતો જેમાં...

માંડવી ડેપોમાં શ્રેષ્ઠ કામગીરી કરનારા ડ્રાઈવર અને કંડકટરનું સન્માન કરાયું

(નિલય ચૌહાણ દ્વારા,  માંગરોલ-દેગડીયા)  :  માંડવી ડેપોમાં કાર્યરત એસટી બસના ડ્રાઈવરો અને કંડક્ટરો ના પ્રોત્સાહન માટે ડેપો મેનેજર વી આર...

માંગરોળની ખેતી બેંક શાખાના મેનેજરે  લાખોની ઉચાપત કર્યાની ફરિયાદ નોંધાઇ

વર્ષ 2010 થી 2017 સુધી બેંકમાં મેનેજર તરીકે ફરજ બજાવતા નિરંજન કનૈયાલાલ કઠોરિયાએ હિસાબમાં ગોટાળા કરી 90.95 582 લાખ વાપરી...

Other