માંગરોળ અને ઉમરપાડાના દેવઘાટ અને બણભા ડુંગર પ્રવાસન કેન્દ્રો કોરોના વાઈરસના જોખમે વનવિભાગે 31 માર્ચ સુધી બંધ કર્યા છે
(નિલય ચૌહાણ દ્વારા, દેગદિયા-માંગરોળ) : માંગરોળ તાલુકાના બણભા ડુંગર પ્રવાસન કેન્દ્ર અને ઉમરપાડાનું દેવઘાટ પ્રવાસન કેન્દ્ર કોરોના વાયરસના જોખમના પગલે વન...
