Surat

માંગરોળ તાલુકામાંથી પસાર થતાં નેશનલ હાઇવે ૪૮ પર પીપોદરા ગામે થયો અકસ્માત દારૂ ભરેલી સ્કરોપીયો કાર ટ્રક પાછળ અથડાય : લોકોએ દારૂની ચલાવી લૂંટ

(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ)  : માંગરોળ તાલુકામાંથી નેશનલ હાઇવે ૪૮ પસાર થાય છે, આ નેશનલ હાઇવે ઉપર પીપોદરા ગામે દારૂ...

કોવિડ દર્દી અને પરિવારજનો વચ્ચે સેતુરૂપ ભુમિકા ભજવતું સુરત સિવિલનું ‘હેલ્પ ડેસ્ક’

કોરોનાગ્રસ્ત દર્દીઓને તેમના સ્વાસ્થ્યની ખબરઅંતર તેમના સ્વજનોને આપવા શરૂ કરાયેલું ‘હેલ્પ ડેસ્ક’ દર્દી અને તેના પરિવાર વચ્ચે સેતુરૂપ ભુમિકા ભજવી...

માંગરોળનાં નાની નરોલી ગામે તેમજ રતોલા ચોકડી ઉપર માસ્ક વગરનાં વાહન ચાલકોને પોલીસે દંડ ફટકાર્યો

(નલિન ચૌધરી દ્વારા, ભડકુવા-માંગરોળ) : સુરત જીલ્લાના માંગરોળ તાલુકાના માંગરોળ પોલીસ સ્ટેશન દ્વારા તા. ૨૧/૦૭/૨૦૨૦ ના રોજ સાંજના સમયે નાની...

માંગરોળ તાલુકાનાં કોસંબા વિભાગ કોળી પટેલ સમાજના પ્રમુખ અને તબીબ કોરોના સામે જંગ હાર્યા : ડૉ લક્ષ્મણ પટેલનું કોરોનાથી થયું નિધન  

(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ)  : માંગરોળ તાલુકાનાં કોસંબા વિભાગ કોળી પટેલ સમાજનાં પ્રમુખ અને તબીબ ડૉ. લક્ષમણ પટેલ કોરોનાં સામે જંગ...

સુરત ગ્રામ્યમાં કોરોના બેકાબુ : આજે વધુ ૭૭ કોરોનાં રિપોર્ટ પોઝીટીવ આવ્યા : માજી સાંસદ અને એમની પત્ની પણ કોરોનાની લપેટમાં

(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ)  : છેલ્લા ઘણાં લાંબા સમયથી સુરત શહેર અને ગ્રામ્યમાં કોરોનાં નો કહેર દિવસે દિવસે  બેકાબુ બની...

મુસ્લિમ ધર્મ ગુરુ મૌલાના ઉસ્માન પાલનપુરીનું અવસાન થતાં મુસ્લિમ સમાજ શોકમાં ગરકાવ

(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ)  :  માંગરોળ તાલુકાના મોટી નરોલી ખાતે આવેલ મદ્રેસા સુલેમાનીયામાં  ટીચર તરીકે બજાવતાં અને જગ વિખ્યાત આલીમ...

સુરત જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘની કારોબારી બેઠક મળી : શિક્ષણને ધબકતું રાખવા આહવાન કરાયું

(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ) :  સુરત જિલ્લા પ્રાથમિક સંઘની  એક કારોબારીની બેઠક  પ્રમુખ કિરીટભાઈ જે. પટેલ ની અધ્યક્ષતામાં દઢવાઢા કેન્દ્ર...

માંગરોળ: તાલુકામાંથી પસાર થતી નહેરમાંથી અજાણી મહિલાની જે લાશ મળી હતી એ ધરમપુર ગામની કુસુમબેનની હતી

(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ)  : માગરોળ તાલુકામાંથી કનવાડા ગામ નજીકથી ઉકાઈ - કાકરાપાર ની મુખ્ય કેનાલ પસાર થાય છે. જેમાંથી...

તડકેશ્વર ગ્રામ પંચાયતે ગામનો કચરો એકત્ર કરી, કીમ થી માંડવી જતાં રાજ્યધોરીમાર્ગ ઉપર નાંખતા પ્રજામાં ભભૂકેલો રોષ

(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ)  : હાલમાં કોરોનાંની  મહામારીએ માજા મૂકી છે, બીજી તરફ  દેશમાં કોરોનાંના  કેસ દશ લાખ ની ઉપર...

લાંચ કેસમાં પકડાયેલા માંગરોળના મામલતદાર દ્વારા મહેસુલી બાબતમાં કરાયેલ હુકમો રીવ્યુ કરવા આદિવાસી હિતરક્ષક સમિતીએ માંગ કરી

(નલિન ચૌધરી દ્વારા, ભડકુવા-માંગરોળ) : લાંચ કેસમાં પકડાયેલા માંગરોળના મામલતદાર દ્વારા માંગરોળ કચેરીમાં ફરજ દરમિયાન કરવામાં આવેલ મહેસુલી બાબતના હુકમો રિવ્યુ...