Surat

આજે સુરત જિલ્લામાં નવા ૯૨ કેસ નોંધાયા : જિલ્લામાં પોઝીટીવ કેસોની કુલ સંખ્યા ૧૬૮૬ : જેમાં સૌથી વધુ કામરેજ તાલુકામાં ૨૧ કેસ નોંધાયા છે

( નઝીર પાંડોર દ્વારા, માંગરોળ) : આજે  સમગ્ર સુરત જિલ્લામાં નવા ૯૨ કોરોનાંનાં કેસો નોંધાયા છે, જેની સાથે સુરત જિલ્લામાં...

સુરત જિલ્લાના માંગરોળ તાલુકાના વાંકલ ગામે લોકડાઉન લંબાવાયુ

(નલિન ચૌધરી દ્વારા, ભડકુવા-માંગરોળ) : વાંકલ તથા આજુબાજુના ગામોમાં કોરોનાના કેસો વધી રહ્યા છે તા. 12/07/2020 થી 18/07/2020 સુધી લોકડાઉન જાહેર...

ઓક્સિજન લાઈન, વેન્ટીલેટર સહીતની સુવિધા ધરાવતી એક હજાર પથારી ધરાવતી સુરત ખાતે ઉભી કરાયેલ કોવિડ હોસ્પિટલનું કરાયેલું લોકાર્પણ

(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ): દિવસે દિવસે સુરત શહેર અને જિલ્લામાં કોરોનાંનાં કેસોમાં જંગી વધારો થઈ રહ્યો છે, સાથે જ મૃત્યુ પણ...

સુરત ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ શરૂ થતાં પ્રજામાં આનંદની લહેર

(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ)  : ત્રણ દિવસબાદ આજે મોડી સાંજે સુરત ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ પડતાં પ્રજાજનો અને ખેડૂતોમાં આનંદની લહેર પ્રસરી...

માંગરોળ તાલુકાનાં પીપોદરા ગામ નજીકથી ગટરમાંથી બિનવારસી લાશ મળી આવી

(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ)  :  માંગરોળ તાલુકાના પીપોદરા ગામ નજીકથી  ગટરમાંથી એક લાશ મળી આવતાં કોસંબા પોલીસ ફરી એકવાર  દોડતી...

જી.આઈ.પી.સી.એલ. રચિત દીપ ટ્રસ્ટ દ્વારા માંગરોળ, રેફરલ હોસ્પીટલ અને સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે  તબીબી સેવામાં ફરી વધારો કરવામાં આવ્યો

(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ)  : માંગરોળ તાલુકાનાં નાની નરોલી ગામે કાર્યરત જી. આઈ.પી. સી.એલ. કંપની રચિત દીપ ટ્રસ્ટ તરફથી તાલુકા...

માંગરોળ પોલીસે એક જ દિવસમાં એક કાર અને એક મોટરસાયકલમાંથી ગૌમાંસ સાથે કુલ 2 લાખ, 37 હજારનો મુદામાલ કબ્જે કર્યો

(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ) :  માંગરોળ પોલીસ મથકનાં પી.એસ.આઇ. પરેશ નાયી, કલ્પેશ જેસીંગ, અમૃત ધનજી, પ્રગનેશ અરવિંદ, કિરણ રાજેન્દ્ર, વગેરેની...

માંગરોળ મામલતદાર કચેરીમાં એ.સી.બી.ની સફળ ટ્રેપ : ૨૫ હજારની લાંચ લેતાં મામલતદારને ઝડપી પાડ્યા

(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ)  :  માંગરોળ મામલતદાર કચેરીમાં આજે તારીખ ૧૬ મી જુલાઈના રોજ  સુરત ગ્રામ્ય એ.સી.બી.એ ટ્રેપ ગોઠવતાં માંગરોળના...

ઉમરપાડા તાલુકાની દૂધ મંડળીઓને એક હજાર માસ્કનું  વિતરણ વનમંત્રી ગણપતસિંહ વસાવાના હસ્તે કરવામાં આવ્યું

(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ) : માંગરોળ તાલુકાનાં ઝંખવાવ ગામે, રાજયનાં સીનીયર વનમંત્રી ગણપતસિંહ વસાવાના હસ્તે ઉમરપાડા તાલુકાની સાદરાપાણી, ખોટારામપુરા, ઉમરખાડી,...

કીમથી માંડવી જતાં રાજ્ય ધોરી માર્ગ પર નવાપરા પાટીયા પાસેથી ગટરમાંથી મૃતદેહ મળી આવ્યો

( નઝીર પાંડોર દ્વારા, માંગરોળ)  : કીમ થી માંડવી જતાં રાજ્યધોરીમાર્ગ પર માંગરોળતાલુકાના નવાપરા પાટિયા પાસેથી પસાર થતી ગટરમાંથી એક...