Surat

સુરતને ટોસિલિઝુમેબ સ્વિસ હેલ્થ કેર રોચ ઈન્જેકશન ૪૫૦ અને ઈંટોલી ઝુમેબ બાયોકેમ ૧૩૫ની ફાળવણી કરવામાં આવી

(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ)  : આજરોજ તારીખ ૨૮ જુલાઈ નાં ગાંધીનગર ખાતે રાજ્યના મુખ્ય મંત્રી વિજયભાઈ રૂપાણીના અધ્યક્ષ સ્થાને મળેલી એક...

નંદેશ્વર ગૌશાળા ઓવિયાણ, જિલ્લા સુરત ખાતે ૩૫૦૦ થી વધુ ગાયોનું પાલન કરવામાં આવે છે, રાજય સરકાર તરફથી જાહેર કરાયેલ સહાય ન ચૂકવાતા વહીવટદારો મુશ્કેલીમાં

( નઝીર પાંડોર દ્વારા, માંગરોળ) : નદેશ્વર ગૌશાળા ઓવિયાણ, જિલ્લા સુરત ખાતે ૩૫૦૦ થી વધુ ગાયોનું પાલન કરવામાં આવે છે,...

માંગરોળના દેગડીયા ગામે ધનવંતરી રથના આરોગ્ય કર્મચારીઓએ ઘર ફરી આરોગ્યલક્ષી ચકાસણી કરી કોરોના અંગે માર્ગદર્શન આપ્યું 

(નલિન ચૌધરી દ્વારા, ભડકુવા-માંગરોળ) : સુરત જિલ્લાના માંગરોળ તાલુકાના દેગડિયા ગામે covid-19 સર્વેલન્સ સુરત જિલ્લા પંચાયત આરોગ્ય શાખા પ્રેરીત ધનવંતરી રથના...

માંગરોળ : તાલુકાનાં ઝંખવાવ ગામે કોરોનાના કેસો નોંધાતાં, ચાર રસ્તાથી ઝંખવાવની મુખ્ય બજારનો વિસ્તાર હોમ કોરોન્ટાઇન્ટ : જાહેર પ્રવેશ બંધ કરવામાં આવ્યો હતો, પણ કેટલાંક વેપારીઓએ વિરોધ કરતાં પ્રવેશ શરૂ કરી દેવામાં આવ્યો

માંગરોળ-માંડવીના મામલતદાર, ઉમરપાડાનાં TDO તથા માંગરોળ, ઉમરપાડા અને માંડવીનાં પ્રાંત અધિકારીની જગ્યાઓ ખાલી : હાલમાં નવા ઓર્ડરો થયાં છતાં ઉપરોક્ત જગ્યાઓ ભરવામાં ન આવી

(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ) : છેલ્લા કેટલાંક સમયથી સુરત જિલ્લાના માંગરોળ,માંડવી તાલુકાનાં મામલતદાર ની જગ્યાઓ ખાલી પડી છે, માંગરોળ ખાતે...

માંગરોળ તાલુકાનાં ભડકુવા ગામે યુવાનો દ્વારા વૃક્ષારોપણ કરાયું

(નલિન ચૌધરી દ્વારા,  માંગરોળ)  : કોરોના મહામારી સામે વિશ્વ આખુ ઝઝુમી રહ્યુ છે ત્યારે થોડા સમય પહેલાં સમગ્ર ગુજરાતમાં લોકડાઉન...

માંગરોળ: મામલતદાર કચેરીમાં કાર્યરત ઇ-સ્ટેમ્પની વિન્ડો પર સ્ટેમ્પ લેનારાઓએ સોશીયલ ડિસ્ટન્સના ધજાગરા ઉડાવ્યા : માસ્ક વિના પણ કેટલાંક નજરે પડ્યા

(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ)  : માંગરોળ તાલુકામાં દરરોજ સરેરાશ દશ થી બાર કોરોનાના કેસો નોંધાઈ રહ્યા છે, ત્યારે વહીવટી વિભાગ તરફથી...

માંગરોળ પોલીસ મથકેથી પ્રોહીબીશનનો આરોપી નજર ચૂકવી ભાગી છૂટ્યો

(નલિન ચૌધરી દ્વારા, ભડકુવા-માંગરોળ) :  સુરત જીલ્લાના માંગરોળ તાલુકાના ઝંખવાવ ગામના મુલતાની ફળીયાથી ઝાકીર જુમ્મા મુલતાની નામના વ્યક્તિ ને પરપ્રાંતિય...

માંગરોળ : તાલુકાનું મોટું સેન્ટર, ઝંખવાવ ગામે વીજ પ્રવાહનો વિકટ પ્રશ્ન : ગ્રામ પંચાયત તરફથી અનેકો વખત રજુઆત છતાં પ્રશ્નનો ઉકેલ લાવવામાં ડીજીવીસીએલનાં અધિકારીઓ નિષ્ફળ

(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ) : માંગરોળ તાલુકાનું મોટું સેન્ટર એવા ઝંખવાવ ગામે છેલ્લા ઘણાં લાંબા સમયથી વીજપ્રવાહ ની અનિયમિતતા પ્રશ્ને...

માંગરોળ : આજે સમગ્ર ગામમાં ધનતવરી રથ ફરીને ,પ્રજાજનોને આરોગ્ય ટીમ ચેક કરશે

(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ)  : હાલમાં સુરત જિલ્લામાં કોરોનાં એ હાહાકાર મચાવી દીધો છે, ત્યારે સુરત જિલ્લાની જિલ્લા પંચાયત હસ્તકની...