Special Stories

ચુંટણી પ્રચારમાં વાહનના ઉપયોગ કરવા બાબતે જાહેરનામુ

(માહિતી બ્યુરો દ્વારા, વ્યારા) :  આગામી દિવસોમાં જિલ્લા/તાલુકાપંચાયત/નગરપાલિકાની સામાન્ય ચુંટણી અંતર્ગત આચારસંહિતાના અમલીકરણ દરમિયાન જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઇ...

તાપી જિલ્લામાં રાષ્ટ્રીય માર્ગ સલામતી સપ્તાહની ઉજવણી: રાષ્ટ્રીય માર્ગ સલામતી સપ્તાહ અંતર્ગત આઈ.ટી.આઈ સેન્ટરોમાં વિદ્યાર્થીઓને રોડ સેફ્ટીને અંગે જાગૃત કરાયા  

(માહિતી બ્યુરો દ્વારા, વ્યારા) : ભારત સરકારના માર્ગ અને પરિવહન મંત્રાલય નવી દિલ્હી તરફથી પ્રતિ વર્ષ માર્ગ સલામતી સપ્તાહની ઉજવણી...

તાપી જીલ્લામાં છેલ્લા બે દિવસથી કોઈ નવો કેસ નોંધાયેલ નથી

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તાપી જીલ્લામાં આજે કોઈ નવો કેસ નોંધાયેલ નથી. જે સાથે જીલ્લામાં અત્યાર સુધીમાં કુલ 896 પોઝિટિવ કેસો...

માંગરોળ બેઠક માટે સુરત ડિસ્ટ્રીકટ બેંકની ચૂંટણી માટેનું મતદાન શરૂ

(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ)  : આજે તારીખ ૨૮ મી જાન્યુઆરીનાં રોજ સુરત ડિસ્ટ્રીકટ બેંકની ૧૩ બેઠકો માટે મતદાન કરવામાં આવી...

ઉમરપાડા તાલુકા કોગ્રેસ સમિતિ તરફથી ચૂંટણી અધિકારીને લેખિતમાં ફરિયાદ, આચારસંહિતાનો અમલ શરૂ છતાં તાલુકાનાં કેટલાક ગામોમાં રાજકીય પાર્ટીઓ અને સરકારની જાહેરાતોના હોર્ડીંગસ દૂર કરવામાં આવ્યા નથી

(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ)  : ઉમરપાડા તાલુકા કોગ્રેસ સમિતિ તરફથી મામલતદાર અને ચૂંટણી અધિકારી,ઉમરપાડાને લેખિતમાં ફરિયાદ,કરવામાં આવી છે કે ચૂંટણીપંચ તરફથી...

એમ.એ.આઈ. હાઈસ્કૂલ, ઓલપાડમાં ગણતંત્ર દિવસની ઉજવણી કરવામાં આવી

(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ)  : એચ.આર.શેખ. વિદ્યાસંકુલ, ઓલપાડ ખાતે આવેલી નેશનલ એજયુકેશન સોસાયટી ઓલપાડ સંચાલીત, એમ.એ.આઈ.હાઈસ્કૂલ,ઓલપાડના પટાંગણમાં 72 માં ગણતંત્રદિવસ...

ઓલપાડની સરકારી પ્રાથમિક શાળાઓમાં પ્રજાસત્તાક દિનની સાદગીપૂર્ણ વાતાવરણમાં ઉજવણી કરવામાં આવી

(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ)  :  કોરોના મહામારી વચ્ચે જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ સંચાલિત પ્રાથમિક શાળાઓમાં ૭૨ માં પ્રજાસત્તાક દિનની ખૂબ...

નિઝર તાલુકાના સેવાસદન ખાતે ૭૨મા પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરવામાં આવી

(મુકેશ પાડવી દ્વારા, વેલ્દા-નિઝર) : તાપી જિલ્લાના નિઝર તાલુકાના મામલતદારશ્રી અને તાલુકા વિકાસ અધિકારીની ઉપસ્થિતિમાં નિઝર તાલુકાના સેવાસદન ખાતે ૭૨મા...

માંગરોળ DGVCL કચેરીનો તઘલખી નિર્ણય : TCઓ ઉપર અરથીગ ની કામગીરી માત્ર વધુ ક્ષમતા ધરાવતાં TC પર જ કરવામાં આવશે : ઓછી ક્ષમતા ધરાવતાં TC પર ઉપકરણોને નુકશાન થશે તો જવાબદારી DGVCLની રહેશે : હવે મામલો CM ફરિયાદ નિવારણ કાર્યક્રમમાં લઈ જવાશે

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓનું જાહેરનામું પ્રસિધ્ધ થતા જ માંગરોળ સરકારી આરામગૃહનો રાજકીય ઉપયોગ નહિ કરવા જિલ્લા ચૂંટણી અધિકારીનો આદેશ

(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ) :  રાજ્યનાં ચૂંટણીપંચ તરફથી રાજ્યભરની મહાનગર પાલિકા, નગરપાલિકા, જિલ્લા-તાલુકા પંચાયતોની ચૂંટણી અંગે જાહેરનામું પ્રસિધ્ધ કરતાંની સાથે...