Special Stories

પંદર લોકોનાં જાન ગયા બાદ સુરત જિલ્લા પોલીસ હરકતમાં આવી

જિલ્લા ભરની પોલીસને વાહનો ચેક કરવા આદેશ,માંગરોળ પોલીસે મોસાલી ચારરસ્તા ખાતે મીની ટ્રકનાં ચાલક પાસે લાઇસન્સ, આર.સી. બુક કે વીમાના...

સાપુતારા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં કોરોના વોરિયર્સને અપાઈ રસી  

કોરોના વેક્સિન કોઈપણ પ્રકારે જોખમી નથી જ્યારે સાપુતારા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં આ વેક્સિન આપ્યા પછી કોઈ પણ પ્રકારની હાલ આડઅસર...

ડાંગ જીલ્લા યુથ કોગ્રેસ કારોબારીની બેઠક પ્રદેશ યુથ કોગ્રેસ ના પ્રભારી હેમંત ઓગલેના અધ્યક્ષસ્થાને યોજાઇ

(અર્જુન જાધવ દ્વારા, વઘઇ)  :  ડાંગ જીલ્લા ના વડા મથક આહવા ખાતે ડાંગ જીલ્લા યુવક કોગ્રેસની બેઠક ગુજરાત કોગ્રેસ ના...

વ્યારા શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા કલેકટરને આવેદનપત્ર : ચૂંટણી જીતવા માટે ધાક-ધમકી આપવામાં આવી રહી છે 

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તાપી જિલ્લા ખાતે વ્યારા શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા ડો. તુષારભાઈ ચૌધરી તથા ધારાસભ્ય પુનાજીભાઈ ગામીતની આગેવાની...

કેબીનેટ મંત્રીશ્રી ગણપતસિંહ વસાવાનો લવેટ ખાતે સન્માન સમારંભ યોજાયો

(નલિન ચૌધરી દ્વારા, ભડકુવા-માંગરોળ) : કાકરાપાર-ગોળધા-વડ ઉદવહન સિંચાઇ યોજના થકી માંગરોળ તાલુકાનાં આદિવાસી વિસ્તારના ૨૮ ગામોનાં ખેડૂતોની ૩૦ હજાર એકર...

સોનગઢ તાલુકાના દસ ગામોને મોબાઈલ નેટવર્ક સુવિધા પુરી પડાઈ  

(માહિતી બ્યુરો દ્વારા, વ્યારા) : તાપી જિલ્લામાં સોનગઢ તાલુકાના અંતરિયાળ વિસ્તારમાં આવેલા સાત કાશી,અમલપાડા, માંડવીપાની, ખોરા, પાડી, બોરદા, ખડકીમાઉ અને...

વ્યારા ખાતે રાષ્ટ્રીય અન્ન સલામતિ કાયદા હેઠળ સમાવિષ્ટ લાભાર્થીઓનો સામૂહિક અભિવાદન કાર્યક્રમ યોજાયો 

(માહિતી બ્યુરો દ્વારા, વ્યારા ) : મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણી દ્વારા રાજયના ૧૦૧ તાલુકાઓમાં રાષ્ટ્રીય અન્ન સુરક્ષા કાયદા હેઠળ નવા ૧૦...

માંગરોળ તાલુકાનાં વેલાછા ગામે કાર્યરત સુરત ડિસ્ટ્રીક બેંકનું ATM તોડી ચોરી કરવાનો પ્રયાસ, પરંતુ ATM ખાલી હતું : સમગ્ર ઘટનાં CCTVમાં કેદ

(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ)  :  દક્ષિણ ગુજરાતની સૌથી મોટી સહકારી બેંક એવી સુરત ડિસ્ટ્રીક કોપરેટીવ બેંક લીમીટેડ ની માંગરોળ તાલુકાનાં...

માંગરોળ તાલુકાના વાંકલ ખાતે રાષ્ટ્રીય અન્ન સલામતિ કાયદા હેઠળ ૨૫૩૬ રેશનકાર્ડધારકોને હુકમોનું વિતરણ : દિવ્યાંગો, ગંગાસ્વરૂપા મહિલાઓ, વડીલોને આવરી લઈ રાજ્ય સરકારે અન્નદાનની પરંપરાને જાળવી રાખી : મંત્રી ગણપતસિંહ વસાવા

માંગરોળ વિધાનસભા વિસ્તારમાં વધુ રૂ.૪૫ કરોડના વિકાસકામોને રાજ્ય સરકારે મંજૂરી આપી છે : મંત્રી ગણપતસિંહ વસાવા

માંગરોળ તાલુકાના ગામોમાં રૂ.૬.૩૬ કરોડના ખર્ચે વિવિધ વિકાસ પ્રકલ્પોનું ખાતમુહૂર્ત-લોકાર્પણ કરવામાં આવ્યું (નઝીર પાંડોર દ્વારા, માંગરોળ)  : વન, આદિજાતિ વિકાસ, મહિલા...

Other