Special Stories

તાપી : રાહતભર્યા સમાચાર : આજે કોઇ નવો કેસ નોંધાયેલ નથી

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તાપી જીલ્લામાં આજે કોઇ નવો કેસ નોંધાયેલ નથી. જે સાથે જીલ્લામાં અત્યાર સુધીમાં કુલ 893 પોઝિટિવ કેસો...

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના આદેશ અનુસાર માંગરોળ તાલુકાની ઝંખવાવ જીલ્લા પંચાયતમાં સમાવિષ્ટ પાંચ તાલુકા પંચાયતોની બેઠક માટે બુધવારે બેઠકો યોજાશે : પ્રમુખ સોનજીભાઈ વસાવા

(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ)  :  ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના આદેશ અનુસાર માંગરોળ તાલુકાની ઝંખવાવ જીલ્લા પંચાયત બેઠકમાં સમાવિષ્ટ પાંચ તાલુકા પંચાયતોની...

માંગરોળ તાલુકા કોગ્રેસ સમિતિએ પાલોદ ખાતે થયેલાં અકસ્માતમાં મોતને ભેટેલાં ૧૫ શ્રમજીવીઓને આપેલી શ્રધાંજલિ

(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ)  :  માંગરોળ તાલુકાનાં કીમ ચારરસ્તા થી માંડવી જતાં રાજ્યધોરીમાર્ગ ઉપર પાલોદ ગામ નજીક માર્ગની બાજુમાં સુતેલા...

તાપી : મેળા સંચાલક પાસેથી 11 હજાર માંગનાર કહેવાતો પત્રકાર એક દિવસનાં રિમાન્ડ ઉપર

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) :  ખલીલ સમસુદિન કુરેશી ( ઉં.વ .૫૨ રહેવાસી, વ્યારા સ્ટેશન રોડ જેકે પેલેસ તા. વ્યારા જી.તાપીના ઓ...

તાપી જીલ્લાનાં છ પોલીસ સ્ટેશનોમાં ઝડપાયેલ કુલ 1 કરોડથી વધુનાં વિદેશી દારુનાં મુદ્દામાલ ઉપર રોલર ફેરવી નાશ કરાયો

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : આજ રોજ તા . ૧૯/૦૧/૨૦૨ ૧ ના રોજ સર કાર શ્રી એ નિયુકત કરેલ સમિતિના સભ્યશ્રી,...

આજે માંગરોળ તાલુકાનાં પાલોદ ખાતે બનેલી ગમખ્વાર દુર્ઘટનાંમાં ૧૫નાં મોત થતાં, વનમંત્રીએ રેનબસેરા ઉભા કરવાની કરેલી જાહેરાત

(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ)  :  આજે તારીખ ૧૯ મી જાન્યુઆરીનાં માંગરોળ તાલુકાનાં કીમ ચારરસ્તા થી માંડવી જતાં રાજ્ય ધોરી માર્ગ...

વનમંત્રીના હસ્તે માંગરોળ તાલુકાના વિવિધ ગામો ખાતે રસ્તાના કામોના લોકાર્પણો થશેઃવાંકલ ખાતે NFSA ના લાભાર્થીઓને રેશનકાર્ડ વિતરણ કાર્યક્રમમાં હાજરી આપશે

(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ)  : વન, આદિજાતિ વિકાસ મંત્રીશ્રી ગણપતસિંહ વસાવા આવતીકાલ તા.૨૦/૧/૨૦૨૧ના રોજ સવારે ૯.૩૦ વાગે માંગરોળ તાલુકાના કંટવાવ ખાતે...

તાપી : નિઝરનાં વેલ્દા ગામેથી બે કોરોના કેસો સામે આવ્યા છે

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તાપી જીલ્લામાં આજે બે નવા કેસ નોંધાયેલ છે. જે સાથે જીલ્લામાં અત્યાર સુધીમાં કુલ 893 પોઝિટિવ...

માંગરોળ તાલુકાની પાલોદ સીમમાં ગત રાત્રી દરમિયાન થયેલાં અકસ્માતમાં પંદરનાં મોત, અન્ય છ ઘાયલ : વડાપ્રધાન કાર્યાલય તરફથી મોતને ભેટનારાઓને બે લાખ અને સારવાર લઈ રહેલાંને પચાસ હજાર આપવાની કરાયેલી જાહેરાત : વનમંત્રીએ લીધેલી મુલાકાત  

માંગરોળ તાલુકામાં ફરજ બજાવતાં ૩૫૦ સરકારી કર્મચારીઓને કોરોનાની વેકસિન મુકવામાં આવશે : આજે ૯૦ ને રસી આપવામાં આવી

(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ)  : માંગરોળ તાલુકામાં ફરજ બજાવતાં આશરે ૩૫૦ જેટલાં સરકારી કર્મચારીઓને કોરોનાં વેકસિન મુકવાનો આજથી માંગરોળ તાલુકામાં...

Other