Big Update

ઉત્તરાખંડ પ્રવાસે ગયેલા અનેક ગુજરાતીઓ ભારે વરસાદને કારણે ફસાયા, મુખ્યમંત્રી એક્શનમાં આવ્યા

ઉત્તરાખંડમાં છેલ્લા ઘણા દિવસોથી ભારે વરસાદ વરસી રહ્યો છે, ત્યારે બીજી તરફ કેદારનાથના દર્શન કરવા ગયેલા ગુજરાતીઓ પણ ભારે વરસાદ...

ભારત-પાક. મેચ રદ કરો: ગિરિરાજ બાદ પંજાબના મંત્રી પરગટની માંગ

કાશ્મીર ‘કિલિંગ્સ’ ને પગલે બંને દેશ વચ્ચે બે વર્ષ બાદ રમાનાર મેચ પર છવાયું સંકટ કાશ્મીરમાં એક તરફ પાકિસ્તાન પ્રેરિત...

ખેડૂતોનું રેલ રોકો આંદોલન: ઉત્તર ભારતમાં ટ્રેનોની અવરજવરને અસર

રાષ્ટ્રીય સુરક્ષા કાયદાનો ઉપયોગ કરવા મોદી સરકારની ચીમકી: કેટલીક ટ્રેનો રદ, ડાયવર્ટ કરાઇ સંયુક્ત કિસાન મોરચા (જઊંખ) એ જણાવ્યું હતું...

આર્યન ખાન કેસમાં NCBને બિહાર બાદ હવે નેપાળ સુધીના તાર મળ્યા

મુંબઈ ક્રૂઝ ડ્રગ પાર્ટી કેસમાં આરોપી બોલિવૂડ અભિનેતા શાહરૂખ ખાનના (Shah Rukh Khan) પુત્ર આર્યનના(Aryan Khan Drug Case) કેસમાં તેના...

રામ રહીમને આજીવન કેદની સજા

હરિયાણા: બળાત્કાર અને હત્યા કેસમાં રોહતકની સુનારિયા જેલમાં સજા કાપી રહેલા રામ રહીમ સહિત પાંચ દોષિતોને આજે રણજીત સિંહ હત્યા...

ખેડૂતો આનંદો : ખાતરમાં ભાવ વધારો પરત ખેચવા કંપનીઓને કેન્દ્રની સુચના

(પ્રતિનિધિ દ્વારા, નવી દિલ્હી) : ખેડૂતો માટે રાહતના સમાચાર સામે આવી રહ્યા છે. કેન્દ્રીય પ્રધાન મનસુખ માંડવીયાએ (Union Minister Mansukh...

ગુજરાતમાં બે દલિત મહિલાઓને ગરબા રમતા અટકાવાઇ : 4 સામે FIR

વડોદરાના પીલોલ ગામ ખાતે અનુસૂચિત જાતિની બે મહિલાઓને ગરબા રમતી અટકાવાઈ હતી અને જાતિસૂચક અપમાનજનક શબ્દો કહેવામાં આવ્યા હતા. આ...

કાશ્મીરમાં અલ્પસંખ્યકોની હત્યાથી એક્શનમાં સરકાર, સેનાને આદેશ, ખૂણો ખૂણો ખૂંદીને આતંકવાદીઓનો ખાત્મો કરો

જમ્મુ -કાશ્મીરમાં નિશાન બનાવીને લઘુમતી સમુદાયના લોકોની હત્યા કરનારાઓ વિરુદ્ધ કેન્દ્ર સરકારેકાર્યવાહી કરવાની 'સ્વતંત્રતા' આપી છે. સુરક્ષા દળોને સરકારની સૂચના...

રાજ્ય સરકાર દ્વારા લઘુતમ ટેકાના ભાવથી મગ, અડદ અને સોયાબીનની સીધી ખરીદી માટે નોંધણી પ્રક્રિયા તા. ૧૧ થી ૩૧ ઓકટોબર ૨૦૨૧ સુધી કરાશે

રાજ્યના ખેડૂતોને પાકના પોષણક્ષમ ભાવ મળી રહે તે માટે ખરીફ સીઝન ૨૦૨૧-૨૨ માટે રાજ્ય સરકાર દ્વારા ગુજરાત રાજ્ય નાગરીક પુરવઠા...

રાજ્યમાં પાંચ વર્ષમાં સિંહની સંખ્યામાં ર૯ ટકાની વૃદ્ધિ, વન્ય પ્રાણી સૃષ્ટિનું જતન-સંવર્ધન-સંરક્ષણ થાય તે માટે સરકારે નવતર આયોજનો કર્યા : સીએમ

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સ્પષ્ટપણે જણાવ્યું કે, ભારતીય સંસ્કૃતિની સહ અસ્તિત્વ-કો એક્ઝીસ્ટન્સની ભાવનાને “જીવો અને જીવવા દો”ના સંસ્કાર વારસાથી વન્યજીવોના રક્ષણ,...