Dharmesh wani

અખબાર વિશે ગુજરાત રક્ષા - સનસની નહી, સત્ય સમાચારો પહોંચાડતું અખબાર. તંત્રી : ધર્મેશ વાણી. ગુજરાત રક્ષા

કોરોના વાઇરસથી બચવા ઇમ્યુનિટી વધારવા લોકો લીબુનો ઉપયોગ કરી રહ્યા છે

(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ)  : છેલ્લા ઘણા લાંબા સમયથી દેશભરમાં કોરોનાની મહામારીએ ભારે હાહાકાર મચાવી દીધો છે. હજુ સુધી આ અંગેની...

શહેરમાં રક્તની જરૂરિયાતને પહોંચી વળવા ૫૧ રત્નકલાકારોએ રક્તદાન કર્યું

(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ)  : યોદ્ધાઓ સાથે એકજૂથ થઈ કોરોના સામે લડવા સુરત શહેરના નાગરિકોએ વિક્રમજનક પ્લાઝમા ડોનેટ કરી દિલેરીના...

તાપી જિલ્લા તથા જ.ભ.અને સા.આ. સાર્વજનિક વિદ્યાલય વ્યારાનું ગૌરવ

 શ્રી ર.ફ.દાબુ કેળવણી મંડળ સંચાલિત શાળાના શિક્ષકા ડો.કેતકીબેન શાહને ગાંધીનગર ખાતે માન.મુખ્યમંત્રી, રાજ્યપાલ, શિક્ષણમંત્રી સહિત મહાનુભાવોની ઉપસ્થિતિમાં ઉચ્ચત્તર માધ્યમિક વિભાગમાં રાજ્યના...

આદિવાસી સમન્વય મંચ ભારત દ્વારા ગુજરાતમાં ઠેરઠેર આદિવાસી અધિકાર દિવસનાં ભાગરૂપ જાગૃતિ કાર્યક્રમ યોજાયો

(નલિન ચૌધરી દ્વારા, ભડકુવા-માંગરોળ) : આદિવાસી સમન્વય મંચ ભારત અને ઉમરપાડા તાલુકા આદિવાસી પંચના સહયોગ દ્વારા 13મી સપ્ટેમ્બર વિશ્વ આદિવાસી...

માંગરોળ તાલુકાના વાંકલ ગામમા 35 થી 40 લાખનાં વિકાસના કામોના ખાતમુહુર્ત કરવામાં આવ્યું

(નલિન ચૌધરી દ્વારા, ભડ કુવા-માંગરોળ) : સુરત જિલ્લાનાં માંગરોળ તાલુકાના વાંકલ ગામમાં વેરાવી ફળિયામાં સત્ કૈવલ મંદિરના પટાંગણમાં પેવર બ્લોકનું...

માંગરોળ તાલુકાના હરસણીના ૨૩ વર્ષનાં યુવાન વિદ્યાર્થીનુ ડૂબી જવાથી થયું કરૂણ મોત

(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ)  : માંગરોળ તાલુકાના હરસણી ગામના વડસોલ ફળીયામાં રહેતા રાહુલકુમાર જશવંતભાઈ વસાવા ગત તારીખ ૧૨-૦૯-૨૦૨૦ ના રોજ...

સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રી ઈશ્વરભાઈ પરમારના હસ્તે બારડોલી તાલુકાના ગામોમાં રૂ.૨.૪૦ કરોડના ખર્ચે રસ્તાઓનું ખાતમુહૂર્ત

(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ)  : સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રીશ્રી ઈશ્વરભાઈ પરમારના હસ્તે બારડોલી તાલુકાના વિવિધ ગામોમાં રૂ.૨.૪૦ કરોડના ખર્ચે...

રમત ગમત કચેરી ખાતે રમતવીરોને નોકરીની તકો પૂરી પાડવા ‘સ્પોર્ટસ પર્સન એમ્પ્લોયમેન્ટ ગાઇડન્સ એન્ડ એડવાઇઝરી સેન્ટર’ કાર્યરત કરાયું

(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ)  : રાજ્ય સરકારના રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ, ગાંધીનગર દ્વારા રાજ્યના રમતવીરો/ખેલાડીઓને રોજગારી પ્રદાન કરવાના આશયથી...

તાપી : કોરોનાનો કહેર યથાવત : વધુ 9 કેસો નોંધાયા

 (પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તાપી જીલ્લામાં આજરોજ 08 કોરોના પોઝિટિવ દર્દીઓ ઉમેરાયા છે. જેની સાથે જીલ્લામાં અત્યાર સુધીમાં કુલ 463 પોઝિટિવ...

મોટામિયા માંગરોળ મુકામે દરગાહ શરીફના ગાદીપતિના સુપુત્ર ડૉ. પીરમતાઉદ્દીન ચિસ્તી દ્વારા કોરોનાનું સંક્રમણ દૂર થાય તે માટે દુઆ (પ્રાર્થના) કરવામાં આવી

(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ) : કોમી એકતાનું ઉદાહરણ ધરાવતી વર્ષો જૂની મોટામિયા માંગરોળ મુકામે આવેલ એતિહાસિક મોટામિયા બાવાની દરગાહ ખાતે આજે...

Other