Dharmesh wani

અખબાર વિશે ગુજરાત રક્ષા - સનસની નહી, સત્ય સમાચારો પહોંચાડતું અખબાર. તંત્રી : ધર્મેશ વાણી. ગુજરાત રક્ષા

વ્યારા ખાતે ડ્રાઈવિંગ ટેસ્ટ ટ્રેકની સમારકામ કામગીરીને કારણે ૧૭ થી ૨૧ નવેમ્બર સુધી ટેસ્ટ કામગીરી બંધ રહેશે

R(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા. ૧૩. એ.આર.ટી.ઓ. કચેરી વ્યારા કચેરી ખાતે તા. ૧૭ નવેમ્બર થી ૨૧ નવેમ્બર ૨૦૨૫ સુધી ડ્રાઈવિંગ...

તાપી જિલ્લામાં મતદારયાદીનો ખાસ સધન સુધારણા કાર્યક્રમ જાહેર

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા.૧૨- ભારતના ચુંટણીપંચના તા.૨૭/૧૦/૨૦૨૫ના પત્રથી તા.૦૧/૦૧/૨૦૨૬ની લાયકાતની તારીખના સંદર્ભમાં મતદારયાદીનો ખાસ સધન સુધારણા કાર્યક્રમ જાહેર કરવામાં...

ઝાલાવાડ મુસ્લિમ મુલતાની જમાતનાં તેજસ્વી તારલાને સન્માનિત કરવાનો એક ભવ્ય કાર્યક્રમ ધ્રાંગધ્રા ખાતે યોજાયો

સાંસદ ચંદુભાઈ સિહોરાની શિક્ષણ વિશે માર્ગદર્શન સાથે પ્રેરક ઉપસ્થિતિ (પ્રતિનિધિ દ્વારા, ઓલપાડ) :  સમસ્ત ઝાલાવાડ મુલતાની સમાજ દ્વારા આયોજિત તેજસ્વી...

તાપી જિલ્લામાં વરસાદે વિરામ લેતા માર્ગ અને મકાન વિભાગ (પંચાયત) દ્વારા ડામર કામની કામગીરી પુરજોરમાં શરૂ કરવામાં આવી

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તાપી જિલ્લામાં માર્ગ અને મકાન વિભાગ (પંચાયત) દ્વારા ડોસવાડા મેઈન હાઈવેથી બંધારપાડા તરફ જતો આશરે ૯...

સી.ઓ.ઈ. ઉકાઈ કેન્દ્ર દ્વારા એકલવ્ય મોડેલ સ્કૂલમાં રાષ્ટ્રીય શિક્ષણ દિવસની ઉજવણી

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : દર વર્ષે તારીખ ૧૧ નવેમ્બર ના દિવસે રાષ્ટ્રીય કક્ષાએ રાષ્ટ્રીય શિક્ષણ દિવસની ઉજવણી કરવામાં આવે છે....

તાપી જિલ્લા માર્ગ અને મકાન વિભાગ દ્વારા સુરત-ધુલીયા માર્ગ ઉપર થર્મોપ્લાસ્ટ પટ્ટાની કામગીરી શરૂ

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા.૧૧- તાપી જિલ્લાના માર્ગ અને મકાન વિભાગ,વ્યારા હસ્તકના સુરત-ધુલીયા માર્ગ (કી.મી.૬૦/૪૩૦ થી ૭૦/૯૯૫) પર સલામતી માટે તા.૦૮/૧૧/૨૦૨૫...

રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીના અધ્યક્ષસ્થાને ગુજરાત વિદ્યાપીઠની “સ્વદેશી ગ્રામજીવન સ્વાવલંબન યાત્રા” અંતર્ગત ઉચ્છલ ખાતે કાર્યક્રમ યોજાયો

- શિક્ષણનો ઉદ્દેશ્ય માત્ર નોકરી મેળવવા પૂરતો નહીં, પરંતુ સારા નાગરિક અને સારા મનુષ્ય બનવા માટેનો છે - પ્રાકૃતિક કૃષિ...

માણેકપુર ગામમાં રાત્રિ સભા યોજાઈ : દીકરીઓને ભણાવજો અને દીકરાઓને વ્યસનમુક્ત બનાવજો : રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજી

અહીંના લોકો ખૂબ લાગણીશીલ અને માયાળું હોવાનું આચાર્ય દેવવ્રતજીએ જણાવ્યું - (પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : રાજ્યના રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રત...

ઉચ્છલ તાલુકાના હરીપુર ખાતે રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીના અધ્યક્ષસ્થાને પ્રાકૃતિક કૃષિ તાલીમ કેન્દ્ર નવનિર્માણાધિન સમારોહ યોજાયો

રાજ્યપાલશ્રીએ ઉચ્છલના હરિપુરા ખાતે પ્રાકૃતિક કૃષિ તાલીમ કેન્દ્રનું ઇ-ખાતમુહૂર્ત કર્યું ખેડૂતોને પ્રકૃતિક ખેતીના પાંચ આયામોનો ઉપયોગ કરી આરોગ્યપ્રદ ઉત્પાદન મેળવવા...

ડોલવણ પોલીસ સ્ટેશનમાં પ્રોહીબિશનના ગુનામાં નાસતા ફરતા વોન્ટેડ આરોપીને પકડી પાડતી લોકલ ક્રાઇમ બ્રાંચ તાપી તથા પેરોલ ફર્લો સ્કોર્ડ

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : ગઇ તા.૧૦/૧૧/૨૦૨૫ ના રોજ શ્રી ડી.એસ. ગોહિલ, શ્રી એન.જી. પાંચાણી પોલીસ ઈન્સ્પેકટર, એલ.સી.બી. તાપીની સીધી સુચના...