Dharmesh wani

અખબાર વિશે ગુજરાત રક્ષા - સનસની નહી, સત્ય સમાચારો પહોંચાડતું અખબાર. તંત્રી : ધર્મેશ વાણી. ગુજરાત રક્ષા

ભગવાન બિરસા મુંડાજીની ૧૫૦મી જન્મજયંતિ નિમિત્તે ભવ્ય રથયાત્રાનું સોનગઢ ખાતે આગમન

ઢોલ-તૂર-વાજિત્ર અને આદિવાસી નૃત્ય સાથે ગૌરવ રથનો હર્ષોલ્લાસપૂર્વક સ્વાગત કરાયું   આજે નવી પેઢીએ દેશના નિર્માણમાં પોતાના જીવનનું બલિદાન આપનાર...

આદિજાતી વિકાસ વિભાગના કેબિનેટ મંત્રી તથા તાપી પ્રભારી મંત્રીશ્રી નરેશભાઈ પટેલ તથા રમત ગમત વિભાગના રાજ્ય મંત્રી ડૉ. જયરામભાઈ ગામીતની ઉપસ્થિતીમાં વ્યારા ખાતે જનજાતિય ગૌરવ વર્ષની ઉજવણી

તાપી જિલ્લાના વ્યારા ખાતે જનજાતિય ગૌરવ રથ આવી પહોંચતા ભવ્ય સ્વાગત કરાયું - મહાનુભાવોના વરદ હસ્તે આદિવાસી સમાજના તેજ્સ્વી તારલાઓ,...

દક્ષિણાપથ વિવિધલક્ષી વિદ્યાલય, વ્યારા ખાતે મફત ચક્ષુ નિદાન અને સારવાર કેમ્પ

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : ગ્રામ સેવા સમાજ, રોટરી ક્લબ ઓફ વ્યારા, રોટરી વ્યારા ચેરીટેબલ ટ્રસ્ટ, વ્યારા ના સંયુક્ત ઉપક્રમે તા. 9-11-25...

જનજાતિય ગૌરવ વર્ષ અંતર્ગત વ્યારાના જેસિંગપૂરા ગામે આવી પહોંચતા ગ્રામજનો દ્વારા ગૌરવરથનું ઉષ્માભર્યું સ્વાગત

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા:-૯. મહાન આદિવાસી સ્વાતંત્ર્ય સેનાની ભગવાન બિરસા મુંડાજીની ૧૫૦મી જન્મજયંતિ નિમિત્તે રાજ્યભરમાં "જનજાતિય ગૌરવ વર્ષ" તરીકે...

જનજાતિય ગૌરવ વર્ષ અંતર્ગત વાલોડ તાલુકાના બુહારી ખાતે ગૌરવરથનું ભવ્ય સ્વાગત

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) :  તા. ૦૯. ભગવાન બિરસા મુંડાની ૧૫૦મી જન્મજયંતિ વર્ષની દેશ સહિત સમગ્ર ગુજરાત રાજ્યમાં ‘જનજાતીય ગૌરવ વર્ષ’...

ઉચ્છલ ખાતે નાયબ મુખ્યમંત્રીશ્રી હર્ષભાઈ સંઘવીએ નવા સિવિલ ન્યાય મંદિરનું લોકાર્પણ કર્યું

અંદાજિત રૂ. ૭ કરોડના ખર્ચે નિર્મિત આધુનિક ન્યાય મંદિર તાપી જિલ્લાના નાગરિકોને સમર્પિત કરતાં શ્રી સંઘવી - ન્યાય હંમેશા સરળ...

સુરત અમરોલી વિસ્તારમાંથી એક પીડીતાબહેનને વ્યસની પતિના ત્રાસથી છૂટકારો અપાવતી 181 અભયમ્

(કિરીટ રાણા દ્વારા, સુરત) : આથી સુરત અભયમ ટીમ તાત્કાલિક ધોરણે પીડિત બેનની મદદે પહોંચી તેમની આપવીતી સાંભળી હતી. સ્થળ...

ઓલપાડ તાલુકાની સરકારી પ્રાથમિક શાળાઓમાં વંદે માતરમ નિર્માણનાં ૧૫૦ વર્ષની હોંશભેર ઉજવણી કરવામાં આવી

(પ્રતિનિધિ દ્વારા, ઓલપાડ) :  ભારતનાં રાષ્ટ્રગીત 'વંદે માતરમ્'નાં નિર્માણને ૧૫૦ વર્ષ પૂર્ણ થવા નિમિત્તે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીનાં માર્ગદર્શન હેઠળ...

ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા નવનિયુક્ત મંત્રીમંડળનું અભિવાદન કરવામાં આવ્યુ

(પ્રતિનિધિ દ્વારા, ઓલપાડ) : ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા ગાંધીનગર ખાતે નવનિયુક્ત કેબિનેટ કક્ષાનાં મંત્રીશ્રીઓ તથા રાજ્યકક્ષાનાં મંત્રીશ્રીઓની શુભેચ્છા...

દ્વિતીય શૈક્ષણિક સત્રનાં પ્રારંભ સાથે ઓલપાડ તાલુકાની સરકારી પ્રાથમિક શાળાઓ બાળકોનાં કલરવથી ગુંજી ઉઠી 

(પ્રતિનિધિ દ્વારા, ઓલપાડ) :  એકવીસ દિવસીય નિર્ધારિત દિવાળી વેક્શન પૂર્ણ થતાં જ રાજ્યભરની શાળાઓ સહિત ઓલપાડ તાલુકાની તમામ સરકારી પ્રાથમિક...