બારડોલી ૧૮૧ અભયમ ટીમ દ્વારા નિઃસહાય વૃધ્ધ મહિલાને નવજીવન માનવસેવા ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત પ્રભુસેવા આશ્રમ કામરેજ ખાતે સુરક્ષિત આશ્રય અપાવ્યો
(પ્રિયા દુબે દ્વારા, બારડોલી) : એક જાગૃત નાગરિક દ્વારા ૧૮૧ અભયમ્ મહિલા હેલ્પલાઇનમાં ફોન કરી જણાવેલ કે એક અજાણી મહિલા...
