Dharmesh wani

અખબાર વિશે ગુજરાત રક્ષા - સનસની નહી, સત્ય સમાચારો પહોંચાડતું અખબાર. તંત્રી : ધર્મેશ વાણી. ગુજરાત રક્ષા

તાપી : રાહતભર્યા સમાચાર : આજે કોઇ નવો કેસ નોંધાયો નથી

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તાપી જીલ્લામાં આજે કોઈ નવો કેસ નોંધાયેલ નથી, જે સાથે જીલ્લામાં અત્યાર સુધીમાં કુલ 775 પોઝિટિવ કેસો...

પ્રભારી મંત્રીશ્રીયોગેશભાઈ પટેલે કરંજવેલ ખાતે સામાજિક વનીકરણ યોજના નર્સરીની મુલાકાત લીધી

(માહિતી બ્યુરો દ્વારા, વ્યારા)  : તાપી જિલ્લાના પ્રભારી અને રાજ્યના નર્મદા, શહેરી ગૃહ નિર્માણ રાજ્યમંત્રીશ્રી યોગેશભાઈ પટેલે તાજેતરમાં વન વિભાગ દ્વારા...

બોધાન થી ઘલા જતાં માર્ગ ઉપર મસમોટો અજગર મરેલી હાલતમા મળી આવ્યો હતો

(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ)  : બોધાન થી ઘલા જતાં માર્ગ ઉપર મસમોટો અજગર મરેલી હાલતમા આજે વહેલી સવારે ઘલા ગામની...

માંગરોળ તાલુકાનાં ૧૮૬ મતદાન બુથો ઉપર રવિવારથી મતદારયાદી સુધારણા કાર્યક્રમનો થનારો પ્રારંભ : BLO અને સેક્ટર ઑફિસરોની મળેલી બેઠક

(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ)  : આગામી તારીખ તારીખ ૨૨ મી નવેમ્બરથી મતદા રયાદી સુધારણા કાર્યક્રમ શરૂ થનાર છે.માંગરોળ તાલુકાનાં ૧૮૬...

માંગરોળ તાલુકાનાં ઝરણી ગામે સાધુભાઈએ પોતાની પત્ની સહિત પરિવારજનોને નાલાયક ગાળો આપી કુહાડીથી માર્યા, પોલીસે આરોપીની કરેલી અટક

(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ) : માંગરોળ તાલુકાનાં ઝરણી ગામે સાધુભાઈએ પોતાની પત્ની સહિત પરિવારજનોને નાલાયક ગાળો આપી કુહાડીથી મારી, ઝપાઝપી...

માંગરોળ તાલુકાની કોસંબા પોલીસે ૧૪ વિવિધ ગુનામાં સડોવાયેલા આરોપીને ૬૬ હજારના મુદ્દામાલ સાથે અટક કરી

(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ) :  માંગરોળ તાલુકાનાં કોસંબા પોલીસ મથકનાં ઇન્ચાર્જ પી. એસ. આઈ. પી. ડી. દવેના નેતૃત્વમાં અલગ અલગ...

તાપી : કોરોનાનાં ત્રણ નવા કેસો : છ દર્દીઓને રજા અપાઈ : કુલ 19 એકટીવ કેસો

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તાપી જીલ્લામાં આજે 03 કોરોના પોઝિટિવ દર્દીઓ સામે આવ્યા છે, જે સાથે જીલ્લામાં અત્યાર સુધીમાં કુલ 775...

જમીયતે ઉલમા એ હિંદનાં રાષ્ટ્રીય અધ્યક્ષ મૌલાના અરસદ મદનીએ ગુજરાત રાજ્ય જમીયતે ઉલમાએ હિંદની તેર સદસ્યોની એડહોક કમીટીની કરેલી જાહેરાત

(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ)  :  જમીયતે ઉલમા એ હિંદનાં રાષ્ટ્રીય અધ્યક્ષ મૌલાના અરસદ મદનીએ ગુજરાત રાજ્ય જમીયતે ઉલમાએ હિંદની તેર...

રાષ્ટ્રીય ધોરીમાર્ગ ૪૮ ઉપર માંગરોળનાં નંદાવ પાટીયા નજીક કાર અને ટ્રક વચ્ચે અકસ્માત થતાં બે ના મોત

(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ)  : માંગરોળ તાલુકામાંથી પસાર થતા રાષ્ટ્રીય ધોરીમાર્ગ ૪૮ ઉપર માંગરોળનાં નંદાવ પાટીયા નજીક કાર અને ટ્રક...

વ્યારા ખાતે મંત્રીશ્રી યોગેશભાઈ પટેલની અધ્યક્ષતામાં આયોજન અને કોવિદ-૧૯ અંગે સમીક્ષા બેઠક મળી

લોકોની પાયાની સુવિધાઓ ગુણવત્તાયુક્ત અને સમય મર્યાદામાં ઉપલબ્ધ કરાય તે જરૂરી : -પ્રભારી મંત્રીશ્રી યોગેશભાઈ પટેલ (માહિતી બ્યુરો દ્વારા,  વ્યારા)...

Other