Dharmesh wani

અખબાર વિશે ગુજરાત રક્ષા - સનસની નહી, સત્ય સમાચારો પહોંચાડતું અખબાર. તંત્રી : ધર્મેશ વાણી. ગુજરાત રક્ષા

ઉધના અને સુરત રેલ્વે સ્ટેશન વચ્ચે ટ્રેન નીચે કપાઇ મૃત્યું પામનાર અજાણ્યા પુરૂષ કે તેના વાલી વારસોની ભાળ મળે તો સુરત રેલવે પોલીસ સ્ટેશનનો સંપર્ક કરવો

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : સુરત રેલ્વે પોલીસ સ્ટેશન અકસ્માત મોત નં.૪૫/૨૦૨૫ BNSS કલમ ૧૯૪ મુજબના બનાવમાં મરણ એક અજાણ્યો પુરૂષ...

ઉધના રેલ્વે સ્ટેશને ટ્રેન નીચે પડતું મૂકી આપઘાત કરનાર અજાણ્યા પુરૂષની ઓળખ થાય તો રેલ્વે પોલીસને જાણ કરશો

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : પ્રાપ્ત માહિતી મુજબ મરણ જનાર એક અજાણ્યો પુરૂષ ઉ.વ.૨૫ ના આશરાનો રહેવાસી જણાયેલ નથી. મરણ જનાર...

સુરત જિલ્લા પંચાયત કચેરી ખાતે HTAT મુખ્યશિક્ષકોનો જિલ્લાફેર બદલી કેમ્પ યોજાયો

સુરત જિલ્લામાં આવવા માટે 30 જેટલાં શિક્ષકોએ મહાનુભવોનાં હસ્તે ઓર્ડર સ્વીકાર્યો  (પ્રતિનિધિ દ્વારા, ઓલપાડ) :  જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ, સુરત...

ભાંડુત ગામની સ્નેહા પટેલનું નારી તુ નારાયણી એવોર્ડથી સન્માન કરવામાં આવ્યું

(પ્રતિનિધિ દ્વારા, ઓલપાડ) : મહિલા સશક્તિકરણ અંતર્ગત સુરત ખાતે પેજ થ્રી મેગેઝીન આયોજીત એક વિશેષ કાર્યક્રમ આયોજીત કરવામાં આવેલ હતો....

વ્યારા ખાતે રેલ્વે ટ્રેનની ટક્કર વાગતા મરનાર અજાણ્યા યુવકના વાલી વારસોની ભાળ મળે તો સુરત રેલ્વે પોલીસને જાણ કરશો

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) :  સુરત રેલ્વે પોલીસ સ્ટેશન અ.મોત નં.-૪૧/૨૦૨૫ B.N.S.S. કલમ-૧૯૪ મુજબના મરણ જનાર એક અજાણ્યો પુરૂષ ઉ.વ.-૩૦ ના...

વ્યારા રેલ્વે પ્લેટફોર્મ ઉપરથી બેભાન હાલતમાં મળી આવેલ અજાણી મહિલાનુ સારવાર દરમિયાન મોત : મૃત આધેડ મહિલાના વાલી વારસોની ભાળ મળે તો રેલ્વે પોલીસને જાણ કરો

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : સુરત રેલ્વે પોલીસ સ્ટેશન વણઓળખાયેલ અકસ્માત મોત નંબર : ૬૮/૨૦૨૫ બી.એન.એસ.એસ. કલમ ૧૯૪ મુજબના કામમાં મરણ...

SMAP ફાઉન્ડેશન, યુથ ફોર ગુજરાત અને ગંગા સમગ્ર તાપી પ્રાંતના સંયુક્ત ઉપક્રમે સાડી અન્ય વસ્તુઓનું નિ:શુલ્ક વિતરણ કરાયું

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : છત્રપતિ શિવાજી મહારાજ સ્મારક સમિતિ સુરતના પ્રમુખ અને ભૂતપૂર્વ રેલ્વે પીએસી સભ્ય, સમાજસેવક શ્રી છોટુભાઈ પાટિલજીની...

“મેદસ્વિતા મુક્ત ગુજરાત “(વેઈટ લોસ) અભિયાન અંતર્ગત ૧/૫/૨૫ થી ૩૦/૫/૨૫ સુધી નિશુલ્ક યોગશિબિર યોજાશે

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) :  તા.૧૮. માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર ભાઈ મોદીએ મન કી બાત કાર્યક્રમમાં મેદસ્વિતા મુક્તિ માટે દેશવાસીઓને કરેલા...

ધો.૯ અને ૧૧માં વિનામૂલ્યે પ્રવેશ માટેની સ્કોલરશીપ ટેસ્ટ વ્યારામાં યોજાશે

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : ધો.૧૧ સાયન્સ/આર્ટસમાં ગુજરાતી અને અંગ્રેજી બંને માધ્યમના પ્રવેશ માટે સ્કોલરશીપ ટેસ્ટનું આયોજન તા.૧૯/૦૪/૨૦૨૫નાં રોજ તથા બીજી...

રાજ્યમંત્રી શ્રી કુંવરજીભાઇ હળપતિના હસ્તે અધતન ડેપો વર્કશોપનું ખાત મુહૂર્ત કરાયું

રૂ.498.51 ના ખર્ચે 25 હજાર ચો.મી જમીન વિસ્તારમાં એસ.ટી ડેપો વર્કશોપ નિર્માણ કરવામાં આવશે *** (પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા.17....

Other