પાલેજ ખાતે સંવેદના પર્વમાં ડૉ. મતાઉદ્દીન ચિશ્તી રચિત ‘સંવેદનાનો સેતુ’ પુસ્તકનું મહાનુભવોની ઉપસ્થિતિમાં લોકાર્પણ કરવામાં આવ્યું
(પ્રતિનિધિ દ્વારા, કરંજપારડી) : ઘેર ઘેર ગાય પાળો, કોમી એકતા, ઘેર ઘેર વૃક્ષો વાવો, માનવસેવા ભાઈચારો, વ્યસનમુક્તિ, શિક્ષણ, ઘેર ઘેર સંસ્કાર...
