Dharmesh wani

અખબાર વિશે ગુજરાત રક્ષા - સનસની નહી, સત્ય સમાચારો પહોંચાડતું અખબાર. તંત્રી : ધર્મેશ વાણી. ગુજરાત રક્ષા

ડોલવણ પોલીસ સ્ટેશનમાં પ્રોહીબિશનના ગુનામાં નાસતા ફરતા વોન્ટેડ આરોપીને પકડી પાડતી લોકલ ક્રાઇમ બ્રાંચ તાપી તથા પેરોલ ફર્લો સ્કોર્ડ

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : ગઇ તા.૧૦/૧૧/૨૦૨૫ ના રોજ શ્રી ડી.એસ. ગોહિલ, શ્રી એન.જી. પાંચાણી પોલીસ ઈન્સ્પેકટર, એલ.સી.બી. તાપીની સીધી સુચના...

રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ ખેડૂતો સાથે શેરડીની કાપણી કરી

(મુકેશ પાડવી દ્વારા, નિઝર) :  તા. ૧૦. તાપી જિલ્લાના બે દિવસીય પ્રવાસે પધારેલા રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ આજે પ્રાકૃતિક કૃષિ...

રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ તાપી જિલ્લાના માણેકપુર ગામે સ્વયં ગાય દોહી

(મુકેશ પાડવી દ્વારા, નિઝર) : તા. ૧૦. તાપી જિલ્લાના પ્રવાસ દરમિયાન રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ ઉચ્છલ તાલુકાના માણેકપુર ગામે સરકારી...

રાજયપાલશ્રી આચાર્ય દેવવ્રતજીએ માણેકપુરમાં ગામઠી આદિવાસી ભોજનનો સ્વાદ માણ્યો

 (મુકેશ પાડવી દ્વારા, નિઝર) :  તા. ૧૦. રાજયપાલશ્રી આચાર્ય દેવવ્રતજીએ ઉચ્છલ તાલુકાના માણેકપુરમાં પટેલ ફળિયા ખાતે રહેતા ૭૦ વર્ષીય દલપતભાઈ...

નિઝર તાલુકામાં ભગવાન બિરસા મુન્ડાની ૧૫૦મી જન્મજયંતિ નિમિત્તે જનજાતિય ગૌરવ વર્ષ ઉત્સવની ઉત્સાભેર ઉજવણી

મનિઝર તાલુકાના નારણપુર, રૂમકિતલાવ, વેલ્દાટંકી અને નિઝર તાલુકા મથકે જનજાતિય ગૌરવ રથ આવી પહોંચતા નિઝરવાસીઓ દ્વારા ભવ્ય સ્વાગત કરાયું -...

રાજ્યપાલશ્રીએ માણેકપુરની સ્કૂલ ઓફ એક્સલન્સ ખાતે બાળકો સાથે સંવાદ કર્યો

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા. ૧૦. વૃક્ષારોપણ, સ્વચ્છતા અભિયાન તેમજ પ્રાકૃતિક કૃષિ સંવાદ અનુસંધાને ઉચ્છલ તાલુકાના માણેકપુરની શાળાના એક ઓરડામાં...

‘એક પેડ માં કે નામ’ અભિયાન અંતર્ગત રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ ઉચ્છલ તાલુકાના માણેકપુર ગામમાં વૃક્ષારોપણ કર્યું

માણેકપુરના ચોકમાં રાજ્યપાલશ્રીએ સ્વચ્છતાનો સાવરણો ફેરવ્યો ગ્રામજનો સાથે સંવાદ કરી સ્વચ્છતાનું મહત્વ સમજાવતા રાજયપાલશ્રી (પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા. ૧૦....

ઓલપાડની સરસ પ્રાથમિક શાળાનાં આચાર્ય અજય પટેલ રાજ્ય કક્ષાની ગોળાફેંક સ્પર્ધામાં પ્રથમ ક્રમે વિજેતા

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : સ્ટેટ માસ્ટર્સ એથ્લેટિક ચેમ્પિયનશીપ 2025 અંતર્ગત રાજ્ય કક્ષાની રમત ગમત સ્પર્ધાઓ સ્પોર્ટ ઓથોરિટી ઓફ ગુજરાત, સાપુતારા...

જનજાતિય ગૌરવ વર્ષ ઉજવણી અંતર્ગત ઉચ્છલ ખાતે આદિવાસી સાંસ્કૃતિક કાર્યક્રમો સાથે જનજાતિય ગૌરવ રથનુ કરાયુ ભવ્ય સ્વાગત

આદિજાતી વિકાસ વિભાગના કેબિનેટ મંત્રીશ્રી અને તાપી પ્રભારી મંત્રીશ્રી નરેશભાઈ પટેલ સહિત રમત ગમત વિભાગના રાજ્ય મંત્રીશ્રી ડૉ.જયરામભાઈ ગામીત ઉચ્છલ...

જનજાતિય ગૌરવ વર્ષ અંતર્ગત ઉચ્છલના તાલુકાના ભડભૂંજા ખાતે ગૌરવરથનું ભવ્ય સ્વાગત

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા. ૧૦. ભગવાન બિરસા મુંડાની ૧૫૦મી જન્મજયંતિ વર્ષની દેશ સહિત સમગ્ર ગુજરાત રાજ્યમાં ‘જનજાતીય ગૌરવ વર્ષ’...