ઉકાઈ જળાશય આધારિત ઉદ્વહન સિંચાઈ યોજનાના પવિત્ર જળના રાજ્યમંત્રી ડૉ. જયરામભાઈ ગામીતે ઉત્સાહભેર કર્યા નીર વધામણાં
કોરાલા અને નિઝર ગામે પવિત્ર જળના પૂજન-અર્ચન સાથે ખેડૂતોની સુખાકારી માટે કરી પ્રાર્થના --- મુખ્યમંત્રીશ્રીની ૯૬૨ કરોડની સિંચાઈ યોજનાથી નિઝર-કુકરમુંડાના...
