Month: June 2025

તાપી જિલ્લામાં સંવિધાન હત્યા દિવસની ઉજવણી કરવામાં આવી

કાર્યક્રમમાં સૌએ કટોકટીના સમયે ઉદભવેલી પરિસ્થિતિને આબેહૂબ પ્રસ્તુત કરતી ડોક્યુમેન્ટરી અને નાટિકાનું જીવંત પ્રસારણ નિહાળ્યું (પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા....

સુરત ખાતે યોજાયેલ સાયક્લોથનમાં ડો.ધર્મેન્દ્ર પટેલ સહભાગી થયા

(પ્રતિનિધિ દ્વારા, ઓલપાડ) : એન.ટી.પી.સી. કવાસ દ્વારા સુરત ખાતે સાયકલોથન 2025 નું આયોજન કરવામાં આવ્યું હતું. વરસાદી વાતાવરણ વચ્ચે પણ...

ઈનર વ્હીલ ક્લબ ઓફ વ્યારા નગરની બહેનોને વર્ષભરની ઉત્તમ કામગીરી માટે વિવિધ પુરસ્કારથી સન્માનિત કરાયા

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : ઈનર વ્હીલ ક્લબ ઓફ વ્યારા નગરના પ્રમુખ શ્રીમતી મીનાક્ષી, આશિષ શાહને વર્ષ (2024 - 25) દરમિયાન...

ક્લસ્ટર રિસોર્સ સેન્ટર કરંજ સંલગ્ન પ્રાથમિક શાળાઓમાં વિશ્વ યોગ દિવસ ઉજવાયો

(પ્રતિનિધિ દ્વારા, ઓલપાડ) : ઓલપાડ તાલુકાનાં ક્લસ્ટર રિસોર્સ સેન્ટર, કરંજ સંલગ્ન પ્રાથમિક શાળાઓમાં 'એક પૃથ્વી-એક સ્વાસ્થ્ય' થીમ આધારિત વિશ્વ યોગ...

તાપી જિલ્લામાં ફરતા પશુ દવાખાનાની સેવાને પાંચ વર્ષ પૂર્ણ

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : ગુજરાત રાજ્ય સરકારના પશુપાલન વિભાગ અને EMRIGreen health services ના સંકલ થી ચાલતી મોબાઇલ વેટરનરી ડિસ્પેન્સરિ...

વ્યારામાં તા. ૨૫ જૂનના સંવિધાન હત્યા દિવસની ઉજવણી કરાશે

રાજ્યમંત્રીશ્રી મુકેશભાઈ પટેલની અધ્યક્ષતામાં જિલ્લા પંચાયત હોલમાં કાર્યક્રમ યોજાશે ------ જિલ્લા કલેકટર શ્રી ડૉ.વિપિન ગર્ગેની અધ્યક્ષતામાં સંવિધાન હત્યા દિવસની ઉજવણી...

ગ્રામ પંચાયતોની ચૂંટણી – ૨૦૨૫ : સાત તાલુકાઓમાં આવતીકાલે યોજાશે મત ગણતરી

 ૪૫ સરપંચો અને ૨૬૨-વોર્ડ સભ્યોને ચૂંટવા માટે મત ગણતરી કરવામાં આવશે ----- (પ્રતિનિધિ દ્વારા, વ્યારા) :  તા.૨૪. રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા...

સહકાર અને સમયસરની સારવારનો ચમત્કાર: મન્દાબેનની માતૃત્વ યાત્રા પ્રેરણાદાયી બની

મન્દાબેનને મળ્યા માતૃત્વના આશીર્વાદ: તાપી આરોગ્ય તંત્રની સફળતા (પ્રતિનિધિ દ્વારા, વ્યારા) :  તા. ૨૩ જૂન. તાપી જિલ્લાના ડોલવણ તાલુકાના નાનકડા...

મેરા યુવા ભારત-તાપી દ્વારા આંતર રાષ્ટ્રીય યોગ દિવસ ૨૦૨૫ની ઉજવણી.

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : મેરા યુવા ભારત યુવા કાર્યક્રમ અને ખેલ મંત્રાલય ભારત સરકાર-તાપી જિલ્લા દ્વારા માઁ શિવદૂતી સાયન્સ અને...

ઓલપાડ તાલુકાની સરકારી પ્રાથમિક શાળાઓમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) :  યોગને આખા વિશ્વમાં પહોંચાડવા માટે ૨૧ જૂનને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે ઘોષિત કરાવવામાં ભારતનાં વડાપ્રધાન નરેન્દ્રભાઇ...

Other